Cli

કંગના રાણાવતે જણાવ્યું પોતાના લગ્ન ન થવાનું કારણ આવી અફવાઓથી પરેશાન છે એક્ટર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની ધાકડની એક્ટર કંગના રાણાવત પોતાના બડાકબોલાનાસ્વભાવના કારણે બહુ જાણીતી છે અત્યારે કંગના પોતાની આવનાર ફિલ્મ ધાકડના પ્રમોશનમાં વ્યસ્ત છે ફિલ્મનું ટ્રેલર અને એક ગીત રિલીઝ થઈ ગયું છે હવે હમણાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કંગના રાણાવતે જણાવ્યું કે તેઓ આખરે લગ્ન કેમ નથી કરી રહી.

સિદ્ધાર્થ ક્નન સાથે આપેલા લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં મજાકિયા મૂડમાં જણાવ્યું કે તેના વિશે જે અફવાઓછે તે પુરુષોથી તેને દૂર રાખી રહી છે કંગનાને પૂછવામાં આવ્યું કે તેઓ રિયલ લાઈફમાં પણ ધાકડ છે ત્યારે કંગનાએ કહ્યું એવું નથી યાર સાચી જીંદગીમાં હું કોને મારી શકું અને હું લગ્ન નથી કરી શકતી તેનું એક કારણ કે તમારા જેવા.

આવી અફવાઓ ફેલાવી રહ્યા છે ફિલ્મ ધાકડમાં કંગના રાણાવતના કોસ્ટાર અર્જુન રામપાલે જણાવ્યું કે કંગના તની રિયલ લાઈફમાં ખુબજ સારા સ્વભાવની છે તેઓ પૂજા પાઠ અને યોગા પણ કરે છે તેઓ સાચેજ એક સામાન્ય માણસ છે મિત્રો કંગના રાણાવતના આ બયાન પર તમે શું કહેશો કોમેંટમાં અમને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *