Cli

INS રણવીર જહાજમાં બ્લા!સ્ટ થતા ત્રણ જવાન થયા શહીદ…

Breaking

નમસ્કાર મિત્રો બહુ દુઃખ સાથી તમને જણાવવું પડે છેકે મુંબઈમાં ભારતીય નેવી યુદ્ધ આઇએનએસ રણવીર પર બ્લા!સ્ટ થયો છે જેમાં ત્રણ જવાનો શહીદ થયા છે અને કેટલાક જવાન ઘાયલ થયા છે આ દુર્ઘટના INS રણવીર બોર્ડ પર થઈ હતી જેનો આંતરિક ડબ્બો ફાટ્યો હતો જવાનો શહીદ થતા દેશમાં શોકની લાગણી છવાઈ છે.

આ દુર્ઘટમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે અને કેટલાક જવાન શહીદ થયા છે દુર્ઘટના બાદ તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો જેનાથી વધુ નુકશાન થતું બચી ગયું હતું નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું કે INS રણવીર ઈસ્ટર્ન નેવલ કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પહોંચવાનું હતું.

મળતી માહિતી મુજબ ભારતીય નૌકાદળ દ્વારા આ વિસ્ફોટના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે સંરક્ષણ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિ!સ્ફોટ પછી તરત જ જહાજ પર સવાર ક્રૂ મેમ્બર્સ પહોંચ્યા અને વિસ્ફોટને કારણે લાગેલી આગને બુઝાવી દીધી જેના કારણે જહાજને વધુ નુકસાનથી બચાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *