Cli

કપિલ શર્માએ ખરેખરે સાચેજ આવું કર્યું હશે તો કાશ્મીરી પંડિત ક્યારેય માફ નહીં કરે…

Bollywood/Entertainment Breaking

કપિલ શર્માથી ક્યારેય આવી આશા ન હતી પરંતુ જે થયું તેના પર વાત કરવી બહુ જરૂરી છે 19 જાન્યુઆરી 1990ના દિવસે કાશ્મીરના ઇતિહાસનું સૌથી અંધકારમય પ્રકરણ લખવામાં આવ્યું પોતાના ઘરેથી જ કાશ્મીરી પંડિતોને કાઢી મુકવામાં આવ્યા વાત એટલી જૂની થઈ ગઈ છેકે આજની પેઠીને તેની સચ્ચાઈ પણ નહીં ખબર હોય.

પરંતુ જેના પર વીત્યું છે તેના દિલમાં આજે પણ છે હવે તેના પર એક ફિલ્મ બની રહીછે ધ કાશ્મીર ફાઈલ આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રી છે જેમાં અનુપમ ખેર મીથૂન ચક્રવર્તી અને પલ્લવી જોંશી જેવા અનેક સ્ટાર છે છતાં પણ ફિલ્મ વિષે કોઈ ચર્ચા નથી થઈ રહી ફિલ્મ રિલીઝ ન થાય તેના પર ફરિયાંદ પણ કરી દેવામાં આવી છે.

પરંતુ તેના વચ્ચે એક મોટો આરોપ કપિલ શર્મા પર પણ લાગ્યો છે જણાવી દરેક મોટી ફિલ્મનું પ્રમોશન કપિલમના શોમાં થાય છે પરંતુ તેમાં છતાં મોટી ફિલ્મ ધ કશ્મીર ફાઈલનું પ્રમોશન કપિલના શોમાં નથી કરવામાં આવી રહ્યું જયારે આ વાત એક વ્યક્તિએ કપિલને ટેગ કરતા વિવેક અગ્નિહોત્રીને પૂછી તો એમણે જે જવાબ આપ્યો તે હેરાન કરી દે તાવો છે.

વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટમાં લખ્યું એ શોમાં અમને બોલાવવાની ના પાડવામાં આવી કારણ કે અમારી જોડે કોઈ મોટો વ્યાપારી સ્ટાર નથી એમણે બીજા ટ્વીટમાં લખ્યું હું ખુદ કપિલનો મોટો ફેન છું પરંતુ એ સચ્ચાઈ છેકે એમણે અમને પોતાના શોમાં બોલાવવા પર ના પાડી દીધી કારણ કે અમારી ફિલ્મમાં કોઈ મોટો સ્ટાર નથી.

બોલીવુડમાં નાના ડાયરેક્ટર રાઇટર અને સારા એક્ટરને કંઈ લાયક સમજવામાં નથી આવતા વિવેક અગ્નિહોત્રીના આ ખુલાસાથી લોકો હેરાન છે હવે જો સાચેજ કપિલ શર્માએ ધ કાશ્મીર ફાઈલ ફિલ્મનું પ્રમોશન કરવાની ના પાડી હશેતો આ બહુ ખરાબ બાબત કહી શકાય મિત્રો આ પુરા મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *