Cli

એક ફિલ્મ માટે સલમાન ખાને સાજીદ નડિયાદવાલા થી કેટલા વર્ષોનો સબંધ તોડી દીધો..

Bollywood/Entertainment Life Style Story

બોલીવુડના જાણીતા એક્ટર સલમાન ખાન અને ફિલ્મ ડાયરેક્ટર સાજીદ નડિયાદવાલાનો જૂનો સબંધ એક નાની ફિલ્મના કારણે તૂટી ગયો ફિલ્મ નિર્મતા નડિયાદવાલા અને સલમાનની મિત્રતા ખાસ હતી પરંતુ આજે આ એક નાની વાતને લઈને સંબંધમાં તિરાડ પડી ગઈ હકીકતમાં સલમાન અને નડિયાદવાલા કભી ઈદ કભી દિવાલી ફિલ્મ કરી રહ્યા હતા.

પરંતુ છેલ્લા 10 દિવસથી બંને વચ્ચે સબંધ બગડ્યો છે નડિયાદવાલાની ફિલ્મો છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ જઈ રહી છે તેના કારણે સલમાને એમની ફિલ્મ વિશે વિચારવાનું કહ્યું બોલીવુડલાઇફની રિપોર્ટ મુજબ સલમાનનું કહેવું છેકે સાજીદની ગઈ ફિલ્મો જે ફ્લોપ થઈ છે તેનાથી આ ફિલ્મને કંઈ લેવાદેવા નથી જેને લઈને.

બંને વચ્ચે બહેસ થઈ ગઈ તેને લઈને સલમાનને લાગ્યું કે સાજીદ એમની એકટિંગ પર વિશ્વાસ નથી કરી રહ્યા બીજી બાજુ સાજીદને લાગુ કે સલમાન એમની વાતોને હળવી લઈ રહ્યા છે અને આખરે સાજીદે આ ફિલ્મને છોડવાનો મોટો ફેંસલો લઈ લીધો અને સલમાને એમની જોડેથી સ્ક્રીપટ લઈ લીધી અને હવે સલમાન.

આ ફિલ્મને એસકેએફ પ્રોડકહન હાઉસ સાથે નિર્માણ કરી રહ્યા છે માત્ર એક ફિલ્મના કારણે બંને વચ્ચે સંબંધમાં તિરાડ પડી ગઈ હવે આ ફિલ્મ કભી ઈદ કભી દિવાલી સાજીદ નડિયાદવાલાથી લઈને એસકેએફ પાસે પહોંચી ગઈ છે એમની આ ફિલ્મ 23 ડિસેમ્બરે રિલીઝ થવાની વાત ચાલી રહી છે જેમાં સલમાન સાથે પૂજા હેગડે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *