Cli
પંચતત્વમાં વિલીન મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, રાજુ સર અમરે રહેના નારા લગાવ્યા...

પંચતત્વમાં વિલીન મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, રાજુ સર અમરે રહેના નારા લગાવ્યા…

Bollywood/Entertainment Breaking

મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે બુધવારે સવારે દુનિયા છોડી દીધી એમના નિધનથી પરિવાર ફેન્સ અને બૉલીવુડ પર દુઃખોનો પહાડો તૂટી પડ્યો હતો પોતાની અલગ કોમેડીથી બધાને હસાવનાર રાજુએ જતાં જતાં બધાને રડાવી દીધા અક્ષય કુમારથી લઈને સની દેઓલ અને તમામ નેતાઓ શ્રદ્ધાંજલિ આપી.

રાજુ શ્રીવાસ્તવે પોતાની કઠોર મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં આગવું નામ બનાવ્યું રાજુ સર છેલ્લા 40 દિવસથી દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ આખરે તેઓ સાજા ન થઈ શક્યા ગઈકાલે એમણે અંતિમ શ્વાસલીધા હાલમાં થોડી જ વારમાં રાજુ શ્રીવાસ્તવનું શરીર પંચતત્ત્વમાં ભળી ગયા.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પંચતત્વમાં ભળી ગયા બધાને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ કાયમ માટે મૌન બની ગયા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના આજે દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તેમના પરિવાર મિત્રો અને ફેન્સ આંસુભરી આંખો સાથે વિદાય લીધી.

અંતિમ વિદાય સમયે કેટલાક લોકોએ ભાવુક હ્રદય સાથે રાજુ સર અમર રહેના નારા પણ લગાવ્યા હતા રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં નેતાઓ અને અભિનેતાઓ પણ હાજર રહ્યા હતા અહીં પરિવાર હૈયાફાટ રુદન સાથે રાજુ શ્રીવાસ્તવને અંતિમ વિદાઈ આપી હતી રાજુ શ્રીવાસ્તવના આત્માને શાંતિ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *