Cli
આશિત મોદી પર ફેન્સ થયા ગુસ્સે, મુશ્કેલીમાં આવ્યું દિલીપ જોશી એટલે કે જેઠાલાલનું પાત્ર...

આશિત મોદી પર ફેન્સ થયા ગુસ્સે, મુશ્કેલીમાં આવ્યું દિલીપ જોશી એટલે કે જેઠાલાલનું પાત્ર…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટીવી સીરીયલ આજે ઘર ઘરમાં 15 વર્ષથી લોકપ્રિય છે જેમાં થોડા સમયથી આવેલા બદલાવો થી દર્શકો ખુશ નથી અને હસુના જે કલાકારોએ દર્શકોના દિલમાં અનમોલ જગ્યા બનાવી હતી એવા શૈલેષ લોઢા અને દિશા વાકાણી સાથે ગુરુચરણ સિંહ સોઢીના.

છોડવા બદલ દર્શકો શો નિર્માતા આશિત મોદીની ઝાટકણી કાઢી રહ્યા છે તેના વચ્ચે આ શોના નિર્માતા આશિત મોદીનો એક વિડિયો સામે આવ્યો હતો જેમાં આશિત મોદીએ જણાવ્યું છેકે આ શોમાં ઘણા ચહેરાઓ બદલવામાં આવશે જેમાં નવા કલાકારોને લઈને એક હિન્ટ આપવામાં આવી હતી.

જેને જોતા ચાહકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો બદલાવ અમે સહન નહીં કરીએ જોકે જેઠાલાલ એ ચાહકોના ખૂબ પસંદગી ધરાવતા કલાકાર છે અને દર્શકો હંમેશા જેઠાલાલ મિમ્સ અને શોર્ટ વિડિયો પણ બનાવતા રહે છે દર્શકો દિલીપ જોશીને.

ખૂબ જ પ્રેમ કરે છે એવામા એમને શો નિર્માતા આશિત મોદીને ધ!મકી આપી દીધી છેકે દિલીપ જોશીને જો બદલવામાં આવશે તો અમે
બોયકોટ કરીશું અને કહ્યું કે જુના તારક મહેતા શૈલેષ લોઢાને પણ ખુબ મિસ કરીએ છીએ આ શોમાં એમની જગ્યા એ કોઈ સારો અભિનય નહીં કરી શકે.

તારક મહેતાના પાત્રમાં શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફ આવી ગયા છે અને આવનાર એપિસોડ નું શૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે તેના વચ્ચે દર્શકોની આ ચિમકી શોની TRP ઘટાડી શકે છે વાચકમિત્રો શોમાં એક પછી એક એક્ટરને બાકાત કરવામાં આવી રહ્યા છે તેને લઈને તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *