Cli

લતા મંગેશકરના નિધનની ખોટી અફવાઓ ઉડાવવામાં આવી તેને લઈને દીદીએ કર્યો મોટો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

ગઈ કાલે લતા મંગેશકરને લઈને ટવીટરમાં એક અફવા ટ્રેન્ડિંગમાં આવી હતી લતા મંગેશકર જેઓ આપણી ઇન્ડસ્ટ્રીઝની મહાન સિંગર છે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની બ્રીજકેંડી હોસ્પિટલ આઈસીયૂમા તેઓ એડમીટ છે લતા મેંશકરની હોસ્પિટલ તરફથી દરરોજ હેલ્થ અપડેટ આવી રહી છે ડોક્ટર કહી રહ્યા છે.

તેઓ રિકવર કરી રહ્યા છે આમ તો તેઓ વેન્ટિલેટર પર હતા ત્યારબાદ વેન્ટિલેટર હટાવવામાં આવ્યું મતલબ એમના હેલ્થમાં સુધારો છે તેમ છતાં કેટલાક લોકો લતા મંગેશકરનો શોક સંદેશ બનાવીને સોસીયલ મીડિયામાં શેર કરી દીધો લતા દીદીના ફેક દુઃખ નિધનના સમાચાર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ગયા.

કાલે કેટલાય લોકો તો સોસીયલ મીડિયામાં લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા બ્રીજકેંડી હોસ્પિટલના બધા પ્રવક્તાઓને સામે આવવું પડ્યું અને એમને કહેવું પડ્યું કે લતા દીદી રિકવર કરી રહી છે અને તેઓ બિલકુલ ઠીક થઈ જશે એટલા માટે એમને હજુ સુધી આઈસીયૂમા રાખ્યા છે તેના બાદ ફાઈનલી લતા.

મંગેશકરના ટવીટરથી એમના કોઈ ફેમિલી મેમ્બર ટવીટ કરીને આ અફવાઓ વિષે ચોખવટ કરતા કહ્યું કે લતા મંગેશકર અત્યારે આઈસીયુમાં છે તેઓ રિકવર કરી રહ્યા છે અને એમની જે સારવાર કરવામાં આવી રહી છે એમનાથી એમના સ્વાસ્થ્યમાં સસુધારો આવી રહ્યો છે એમને જલ્દી ઠીક થવાની દુવાઓ કરો અને એવામાં અફવાઓ ન ફેલાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *