Cli
દિગ્ગજ અભિનેતા નું નિધન, નિધન પર ફીલ્મ ઈન્ડસ્ટ્રી સાથે વડાપ્રધાન મોદી પણ રડી પડ્યા...

દિગ્ગજ અભિનેતા નું નિધન, નિધન પર ફીલ્મ ઈન્ડસ્ટ્રી સાથે વડાપ્રધાન મોદી પણ રડી પડ્યા…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા કેકલા સત્યનારાયણ જે છેલ્લા ઘણા સમયથી સ્વસ્થ સંબંધીત બીમારીઓથી પીડાતા હતા અને ઉંમરલાયક સ્થિતિમાં તેઓ પોતાના હૈદરાબાદ નિવાસ્થાને રહેતા હતા તેઓ એ.

તાજેતરમાં 87 વર્ષ ની ઉંમરે આ દુનિયા ને અલવીદા કહી દિધુ છે તેઓ એ પોતાના ફિલ્મી કેરિયર માં 700 થી વધારે ફિલ્મો માં અભિનય કર્યો હતો છ દસકો સુધી બોલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓએ પોતાનું યોગદાન આપ્યું હતું તેઓ એક કલાકારની સાથે લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા હતા.

અભિનેતાના નિધનના સમાચાર સાંભળીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની આંખમાં પણ આંસુ છલકાઈ આવ્યા હતા કેકલા સત્યનારાયણ ના નિધન પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને બોલીવુડ થી લઈને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ.

ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે તેઓ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોક ચાહના ધરાવતા હતા સાઉથ અભિનેતાઓ તેમના ઘેર પ્રાર્થના સભામાં પહોંચ્યા છે અને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોતનો માતમ છવાઈ ચૂક્યો છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *