Cli
તારક મહેતા શોમાં દિવાળી પહેલા આવ્યો દયાબેન નો લેટર, જાણીને ચોંકી ખુશ થઈ જશો...

તારક મહેતા શોમાં દિવાળી પહેલા આવ્યો દયાબેન નો લેટર, જાણીને ચોંકી ખુશ થઈ જશો…

Bollywood/Entertainment Breaking Uncategorized

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે ખૂબ જ ચર્ચામાં છવાયેલો છે ઘણા બધા પાત્રો ની ફેરબદલી ઘણા દર્શકોને પસંદ આવી રહી નથી આ વચ્ચે શોમાં દયાબેન નું પાત્ર ભજવતી દિશા વાકાણી ભલે આજે ઘણા સમયથી શોની બહાર છે પરંતુ લોકો એમને ખૂબ જ પસંદ કરે છે અને તેમના આવવાના સમાચાર પણ ચર્ચાઓમાં રહે છે.

આ વચ્ચે દયાબેન ને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે ગોકુલધામ સોસાયટી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ જોનારા દર્શકો માટે પણ આનંદના સમાચાર છે નવરાત્રીના એપિસોડમાં જ્યારે જેઠાલાલ સોસાયટીના લોકો પાસે એવી માંગણી કરે છેકે નવરાત્રિની પ્રથમ આરતી મારે ઉતારવી છે.

આ વચ્ચે જેઠાલાલ ની સાથે સોસાયટીના લોકોને એક લેટર મળે છે જે લેટર દયાબેને મોકલેલો હોય છે દયાબેને એ લેટરમાં જ જણાવ્યું હતું કે નવરાત્રી આપ બધાને શુભેચ્છાઓ હું સોસાયટીમાં પરત ફરવા માટે ખૂબ ઉત્સુક છું અને આપ બધાને ખૂબ યાદ કરી રહી છું અને હું જલ્દીથી સોસાયટીમાં પાછી ફરીશ જે લેટર બાદ સાબીત થાય છે કે શો મેકર આશીત મોદી કહાની ફરી.

એ દિશા માં લાવવા માગે છે જેમાંથી દયાબેન ની એન્ટ્રી કરવામાં આવશે આ લેટર સબુત છે કે દયાબેનને ફરી શોમાં યાદ કરવામાં આવ્યાછે જે વચ્ચે કહાની ફરી બેઠી કરવામાં આવી છે જે દર્શકો માટે ચર્ચાનો વિષય બની છે ફરી દયાબેન પોતાના આગવી શ્રેણી સાથે દર્શકોને મનોરંજન કરાવતા જોવા મળશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *