Cli
દયાબેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ક્યા કારણોસર છોડ્યો હતો મોટા રહસ્ય પરથી ઉઠ્યો પડદો જાણો...

દયાબેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ક્યા કારણોસર છોડ્યો હતો મોટા રહસ્ય પરથી ઉઠ્યો પડદો જાણો…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સીરીયલ આજે લોકોમાં ખૂબ જ ચાહના કરાવે છે એવી જ રીતે આ શોમાં દયાબેન એટલે કે દિશા વાકાણી ને લોકો ખૂબ જ પસંદ કરતા હતા એમના અભિનયને એટલી હદે લોકપ્રિયતા મળી હતી કે દયાબેન નામ નહીં પણ એક બ્રાન્ડ બની ગયું હતું.

આજે પણ દયાબેન નું પાત્ર કોઈ ભજવી શકવાની ક્ષમતા ધરાવતું નથી કે હજુ સુધી આ પાત્રને બદલવામાં આવ્યું નથી દયાબેન ની ખાલી જગ્યા ખૂબ વિચારવા માટે મજબૂર કરે છે ત્યારે દયાબેન પાંચ વર્ષથી આ શોથી બહાર છે છતાં પણ તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર.

જેઠાલાલ સાથે ની જૂની તસવીરો શેર કરતી રહે છે સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના દરેક કલાકારોને એ હંમેશા મિસ કરતી જણાય છે એમના ફેસબુક પેજ પર આજે પણ શો માટે પ્રેમ ઉભરી આવેછે તો એવું શું કારણ હતું કે એમને આ શોને છોડ્યો હતો તો મિત્રો મિડીયા સૂત્રો.

મુજબ દિશા વાકાણી ના પતિ એક બિઝનેસમેન છે તેઓ દિશા વાકાણીના અભિનય જગત સાથેના સંબંધો પસંદ કરતા નથી તેઓ એ દિશા વાકાણી ને ધર્મસંકટમાં મૂકી દીધી હતી જ્યારે દિશા વાકાણી પ્રેગનેટ હતી એ સમયે તેમના પતિએ કહ્યું હતુંકે તું મારી સાથે રહે અથવા તારા અભિનય.

સાથે તારી પાસે બે રસ્તાછે તો એમને પોતાના લગ્ન જીવનને બચાવો માટે આ શોથી બહાર નીકળવાનું નક્કી કર્યું મિત્રો ખૂબ જ દુઃખદ બાબત છે દયાબેન એટલે કે દિશા વાકાણી આજે પણ અભિનય કરવા આતુર છે પરંતુ પારિવારિક સમસ્યાના કારણે આપણી વચ્ચે આવી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *