Cli

શહિદ બિપિન રાવતની બંને દીકરીઓ માં બાપના પાર્થિવ દેહને જોઈને રડી પડી…

Breaking

કુન્નૂરના હેલિકોપ્ટર દુર્ઘટનામાં શાહિદ થયેલ બિપિન રાવત અને તેમના ધર્મપત્ની સહિત 13 લોકોન પાર્થીવ શરીર ગુરુવારે નવી દિલ્હીના પાલમ એરપોર્ટમાં લાવવામાં આવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાકી લોકો સાથે શહીદોના પરિવારજનો પણ હાજર હતા માહોલ ખુબજ ગમગીન હતો.

જનરલ રાવતની પુત્રી રાખેલ પાર્થિવ દેહને એકીટકે જોઈ રહી હતી માહોલ ત્યારે ગમગીન થયો જયારે આજ દુર્ઘટમાં શહિંદ બ્રિગેડ એલ એસ લીદ્દેરની પુત્રી અસના પિતાના પાર્થિવ દેહ જોડે જઈને કેટલાક સમય સુધી જોતી રહી અને પછી ઝૂકીને રડી પડી હેલિકોપ્ટર ક્રેશમાં શીહિદ થયેલના પાર્થિવ શરીર નવી દિલ્હી લાવવામાં આવ્યા હતા.

પુરા દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અહીં શાહિદ થયેલ પાર્થિવ દેહ જે તાબુદમાં રાખવાંમાં આવેલ હતા તેને ઉઠાવીને સાથી ઓફિસરોના દિલ પણ રોઈ પડ્યા હતા જનરલ રાવતની બંને પુત્રીઓ જેમનું નામ કૃતિકા રાવત અને તાન્વી રાવત તિરંગામાં લપેટેલ પાર્થિવ દેહ જયારે દિલ્હી પહોંચ્યો.

ત્યારે બંને દીકરીઓ પાર્થિવ દેહને જોઈને આંખોમાંથી અંશુ આવી ગયા હતા કેટલાક સમય સુધી દૂરથી જોયા પછી તેઓ નજીક પહોંચ્યા આંખોમાં આંશુ હતા અને જોઈને રડી પડી હતી શહીદોના અંતિમ દર્શનમાં શહીદ પરિવારના તમામ લોકો પહોંચ્યા અને બધાની આખોમાથી આંશુ આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *