Cli
બબીતા જી માટે જુના ટપ્પુ લઈને આવ્યા જેઠાલાલને પાછા, તારક મહેતા શોને લઈને ફેન્સ મોટી ખબર...

બબીતા જી માટે જુના ટપ્પુ લઈને આવ્યા જેઠાલાલને પાછા, તારક મહેતા શોને લઈને ફેન્સ મોટી ખબર…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા છેલ્લા ઘણા સમયથી જુના પાત્રોને રિપ્લેસ કરીને નવા પાત્રો શો મેકર આશિત મોદી લાવેલા છે પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના ચાહકો આ બાબતથી ખૂબ જ નારાજ છે અને સોશિયલ મીડિયામાં પોતાની નારાજગીને વ્યક્ત કરી રહ્યા છે.

આ વચ્ચે દર્શકો માટે ‌ખુબ સારા સમાચાર સામે આવ્યા છે ઘણા એપિસોડમાં જેઠાલાલ પણ દેખાતા નથી શૈલેષ લોઢાના ગયા બાદ આ સોની લોકપ્રિયતા ઘટતી જણાય છે કારણ કે જેઠાલાલ પણ ઘણા સમયથી શોની બહાર છે દયાબેન પણ ઘણા વર્ષોથી જોવા મળતા નથી શોના ઘનશ્યામ નાયક ના નિધન.

બદ નટુકાકા ના પાત્રમાં પણ ફેર બદલી કરવામાં આવી હતી પરંતુ નવા નટુકાકાને પણ દર્શકોનો પ્રેમ મળ્યો નથી આ વચ્ચે વર્ષોથી દર્શકોની સામે મોટો થયેલો જુનો ટપ્પુ એટલે ભવ્ય ગાંધી ફરી આ સીરીયલમાં જોડાવા માંગે છે એને પોતાના લાઈવ વીડિયોમાં જણાવ્યું હતુંકે હું આ શોમાં પાછો ફરવા માગું છું.

ફરી ટપ્પુ સેના સાથે સેટ પર મજાક મસ્તી કરવા ઈચ્છું છું તેને જણાવ્યું હતું કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ક્યાં ગયા નથી તે શોમાં ફરી આવવાનાજ છે તેના વચ્ચે પ્રાપ્ત માહિતી મુજબ ભવ્ય ગાંધી માટે ઘણા ચાહકોએ શું પ્રોડ્યુસર આશિત મોદીને રિક્વેસ્ટ કરી છેકે ભવ્ય ગાંધીને ફરી ટપુ તરીકે.

લાવવામાં આવે અને સોના નવા ટપુ ને રિપ્લેસ કરવામાં આવે નવરાત્રિના એપિસોડમાં નવા ટપુ એટલે કે ભવ્ય ગાંધીની ફરી એન્ટ્રી થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ભવ્ય ગાંધી વિશે આપનો શું અભિપ્રાયછે એ અવશ્ય જણાવજો જો આપને અહેવાલ પસંદ આવ્યો હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *