હોર્મુઝમાં ભારતીય નૌસેના જહાજોની સુરક્ષા કરી રહી છે?
હોર્મુઝ જલડમરૂમધ્યમાં ભારતીય નૌસેના સક્રિય બની ગઈ છે. અહીંના પશ્ચિમ ભાગમાં 24 ભારતીય ધ્વજવાળા જહાજો ફસાયેલા હતા. તેમાંમાંથી શિવાલિક અને નંદા દેવી નામના બે જહાજોને નૌસેનાએ હોર્મુઝના માર્ગથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ બંને જહાજોમાં લગભગ 92,700 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી ભરેલું છે. હવે આ જહાજો 16 માર્ચ અથવા 17 […]
Continue Reading