Cli

ત્રણે છલાંગ લગાવી શરીર સળગી રહ્યા હતા પણ અંતે…

Breaking

તમિલનાડુના કુન્નડ નજીક ભારતીય વાનુંસેનાનું હેલિકોપ્ટર ક્રેશ ગઈ કાલે થયું હતું આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના જનરલ બિપિન રાવત શહીદ થઈ ગયા હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા જણાવવામાં આવી રહ્યું છેકે ધુમ્મ્સના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અત્યાર સુધી 11 મૃતદેહ મળી આવ્યા છે.

હેલિકોપ્ટરના કૃષ્ણા સ્વામીના જણાવ્યા અનુસાર જયારે અહીં હેલિકોપ્ટરમાં ભીષણ આગ લાગી હતી આ દરમિયાન હેલિકોપ્ટર માંથી બે થી ત્રણ લોકોને છલાંગ લગાવતા જોયા હતા જે લોકોએ છલાંગ લગાવી હતી એમના શરીરમાં પણ આગ લાગી રહી હતી તરતજ કૃષ્ણા સ્વામી અને આજુબાજુના સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.

અહીં જેટલા પણ મૃતદેહો મળ્યા હતા તે 80 ટકાથી વધુ બળી ગયેલ હાલતમાં હતા જેની વધુ જાણકારી હજુ સામે અવી નથી ભારતીય વાસુ સેનાના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છેકે આ ઘટના બાબતે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે દિલીપ રાવત ડિફેન્સ કોલેજ જઈ રહ્યા હતા આ દરમિયાન નીલગીરી જિલ્લમાં આ ઘટના સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *