Cli

રાજસ્થાનમાં ગુર્જર સમાજ સામે અક્ષય કુમારની હાલત થઈ ખરાબ પૃથ્વીરાજ ફિલ્મને લઈને ચાલુ થયો વિવાદ…

Bollywood/Entertainment Breaking Story

હિન્દુવાદી છબીના એક્ટર હવે હિન્દુઓના નિશાનમાં આવી ગયા છે રાજસ્થાનમાં લોકોએ અક્ષયને લઈને હંગામો મચાવ્યો હતો હાલમાં અક્ષય કુમારની રિલીઝ થયેલ ફિલ્મ અતંરગી જેમાં અક્ષય કુમાર એક મુસ્લિમ બન્યા છે અને સારાઅલી ખાન હિન્દૂ બતાવાઈ છે તેમાં કહેવામાં આવ્યું છેકે અક્ષયએ હિન્દૂ ધર્મની મજાક બનાવી છે.

તેનો વિરોધ હજુ શાંત થયો નથી ને બીજો વિરોધ ચાલુ થયો છે હકીકતમાં અક્ષયની ફિલ્મ પૃથ્વીરાજને લઈને રાજસ્થાનમાં બહુ હંગામો થયો હતો રાજસ્થનમાં ગુર્જર સમાજ એકઠા થઈ તેમણે બહુ હંગામો કર્યો ગુર્જર સમાજ મુજબ જો પૃથ્વીરાજ માટે રાજપૂત શબ્દ ઉપયોગમાં થશે તો તેઓ ફિલ્મ રિલીઝ નહીં થવા દે.

એમના મુજબ પૃથ્વીરાજ ગુર્જર હતા રાજપૂત નહી બીજી બાજુ રાજપુત સમાજના નેતાઓ એ ગુર્જર સમાજના દાવાને પુરી રીતે ખોટો બતાવી રહ્યા છે બંને સમાજના વિવાદ વચ્ચે ફિલ્મ વિવાદમાં પડી રહી છે બંને સમાજના લોકો ધમકી આપી રહ્યા છેકે એમની વાત નહીં માની તેઓ આ ફિલ્મને રિલીઝ નહીં થવા દે.

આ મુસીબતે અક્ષય કુમારના હોશ ઉડાવી દીધા છે ઉમ્મીદ થઈ રહી છે અક્ષય કુમાર ગુર્જર સમાજ અને રાજપૂત સમાજ બંને સમાજ જોડે વાત કરીને એમને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે હવે જોઈએ છીએ અક્ષય કુમાર નો ફિલ્મ વિશે ફેંસલો લેછે પૃથ્વીરાજ ફિલ્મને લઈને વિવાદ વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *