Cli

લગ્નના 3 દિવસ બાદ આલિયા ભટ્ટને અધવચ્ચે છોડીને રણવીર કપૂર નીકળી પડ્યા આ ખાસ કામે…

Bollywood/Entertainment

આલિયા ભટ્ટ અને રણવીર કપૂરે એકબીજાથી લગ્ન કરીને જીવનભર સાથ આપવાની કસમો ખાઈ લીધી જયારે 14 એપ્રિલે બંનેના લગ્ન થયા ત્યારે તેમાં એમનો પરિવાર અને કેટલાક મિત્રો જ સામેલ થયા હતા પરંતુ તેના બાદ રણવીર અને આલિયાએ એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડના અનેક સ્ટાર સામેલ થયા હતા.

આ ગ્રાન્ડ પાર્ટી 16 એપ્રિલના રોજ રાખવામાં આવી હતી પરંતુ તેના બીજા દિવસે જ રણવીર કપૂર આ જશ્ન મૂકીને પોતાના કામ પર પાછો ફર્યો છે કેટલાક સમય પહેલાજ રણવીર કપૂરને પોતાના શૂટિંગ લોકેશન પર સ્પોટ કરવામાં આવ્યા આ દરમિયાન રણવીર કપૂરે હાથ ઊંચો કરીને મીડિયાનું અભિવાદન ઝીલ્યું હતું.

બતાવાઈ રહ્યું છેકે રણવીર અત્યારે પોતાની ફિલ્મ બ્રહ્મશસ્ત્ર નું શૂટિંગ અધૂરું હોવાથી તેઓ શૂટિંગ સ્થળે પહોંચ્યા હતા રણવીરના કામની વાત કરીએ તો તેઓ આવનાર સમયમાં સમશેરા ફિલ્મમાં કામ કરશે પરંતુ તેના પહેલા એમની ફિલ્મ બ્રહ્મશસ્ત્ર રિલીઝ થશે જેઓ પોતાના લગ્નની ખુશીઓ સાઈડમાં મૂકીને અત્યારે શૂટિંગમાં લાગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *