Cli
50 વર્ષની ઉંમરે ફરી વરરાજા બનશે એક્ટર સચિન શ્રોફ, એક્ટર પત્ની ને આપ્યો‌ તલાક એક દિકરી પણ…

50 વર્ષની ઉંમરે ફરી વરરાજા બનશે એક્ટર સચિન શ્રોફ, એક્ટર પત્ની ને આપ્યો‌ તલાક એક દિકરી પણ…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા‌ મહેતા સાહેબનુ પાત્ર ભજવતા એક્ટર સચીન શ્રોફ પોતાની 50 વર્ષની ઉંમરે વરરાજા બનવા જઈ રહ્યા છે સચિન શ્રોફ 25 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરી રહ્યા છે આ સચિન ના બીજા લગ્ન છે સચિન શ્રોફ ના પહેલા લગ્ન ટીવી ની ફેમસ અભિનેત્રી જુહી પરમાર સાથે થયા હતા અને આ લગ્નથી.

તેને એક દીકરી પણ છે જે 10 વર્ષની થઈ ગઈ છે મીડિયા રિપોર્ટ અનુસાર સચિન શ્રોફ પોતાની બહેનની સહેલી સાથે 25 ફેબ્રુઆરી રોજ લગ્નના બંધનમાં બંધાશે જોકે હજુ સુધી દુલ્હન ની ઓળખને ગુપ્ત રાખવામાં આવી છે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રીપોર્ટ અનુસાર લગ્નમાં સામેલ થયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે સચિનના લગ્ન સિક્રેટ રીતે યોજવામાં આવશે.

તે વ્યક્તિ એ જણાવ્યું કે દુલ્હન નો પરીવાર થોડો અંધવિશ્વાસી છે અને એવું ઈચ્છે છે કે લગ્નને લાઈમ લાઈટ થી દૂર રાખવામાં આવે અને આ એક અરેન્જ મેરેજ છે થનારી દુલ્હન ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી નથી તે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને ઈટીરીયર ડિઝાઈનર છે અને તે વર્ષોથી સચિન ની બહેનની સહેલી છે ગયા મહિને સચિનના પરિવારજનોએ.

સચિન ને જણાવ્યું કે તેમણે ફરીવાર લગ્ન કરવા જોઈએ થોડા સમય વિચાર કર્યા બાદ સચીને આ લગ્નની હા પાડી દીધી હતી બીજી તરફ સચિનના લગ્નની ખબર સામે આવતા લોકો દંગ રહી ગયા છે સચિનના પહેલા લગ્ન જુહી પરમાર સાથે સાલ 2012માં થયા હતા સચિન અને જુહી ની લવ સ્ટોરી કુમકુમ સિરીયલ ના સેટ પર શરૂ થઈ હતી.

થોડી મુલાકાત બાદ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું પાંચ મહિના એકબીજાને ડેટ કર્યા બાદ સચીને જુહીને પ્રપોઝ કર્યું અને જુહીએ તેના પ્રેમને સ્વીકારી લીધો સાલ 2013માં જુહી પ્રમાણે સચિન શ્રોફ ની દીકરીને જન્મ આપ્યો લગ્ન ના નવ વર્ષ દરમિયાન બંને વચ્ચે અવારનવાર ઝઘડા અને.

લડાઈ થવા લાગી જુહીએ સચિનને ભુલક્કડ જણાવ્યો તો સચીને પણ જુહીને ગુસ્સેલ જણાવી ઘણા આક્ષેપો કર્યા સચિને એમ પણ જણાવી દીધું હતું કે જૂહી પરમાર તેમને પ્રેમ કરતી જ નહોતી એક ઇન્ટરવ્યૂમાં સચિને જણાવ્યું હતું કે હું પ્રેમ વગરના લગ્ન સંબંધોને નિભાવી રહ્યો હતો હું જુહીને સાચા દિલથી.

પ્રેમ કરતો હતો પરંતુ જુહી મને ક્યારેય પ્રેમ કરતી નહોતી એક તરફા સંબંધો નિભાવ્યા કરતા સંબંધો અને પૂરા કરી દેવા ને ઉચિત સમજ્યા સચિનના આ આરોપો બાદ જુહી પરમાર એ પણ મીડિયા સામે જણાવ્યું હતું કે સચિન માટે મેં મારું કેરિયર પણ દાવ પર રાખી દીધું હતું અને જો પ્રેમ ના હોત તો નવ વર્ષ.

સુધી લગ્ન કેવી રીતે ટકે બાળક કેવી રીતે આવે આવી રીતે સચિન અને જુહીના ઝઘડા વધતાં રહ્યા અને સાલ 2018માં બંનેએ તલાક લઈ લીધા જુહી પરમાર એ આ લગ્ન તૂટ્યા બાદ કોઈની સાથે પ્રેમ કે લગ્ન નથી કર્યા તે સિંગલ મધર બની પોતાની દીકરીને ઉછેરી રહી છે તો બીજી તરફ સચિન લગ્ન કરવા જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *