Cli
સચીન પાઈલટ ને લઈ આચાર્ય પ્રમોદનો મોટો ફેસંલો...

સચીન પાઈલટ ને લઈ આચાર્ય પ્રમોદનો મોટો ફેસંલો…

Breaking

રાજસ્થાનમાં સચિન પાયલોટ મુખ્યમંત્રી પદમાં બેસવા માટે તૈયાર છે પરંતુ એમને બેસવા નથી દેવામાં આવી રહ્યા અને આ જ કારણ છેકે તેમને લોકોનું સમર્થન મળી રહ્યું છે સાથે આચાર્ય પ્રમોદ પણ એમને સપોર્ટ અને સમર્થન આપી રહ્યા છે તેમનું તાજેતરમાં નિવેદન સામે આવ્યું છે ખૂબ જલ્દી સવાર થશે અને એક નવો ઉદય થશે.

જેનાથી અમને સ્પષ્ટતા કરી છે કે સચિન પાયલોટ મુખ્યમંત્રી પદના દાવેદાર છે અને બનશે કોંગ્રેસમાં અશોક ગહેલોત સતત સચિન પાયલોટ વિશે જે તે બોલતા રહે છે કોંગ્રેસ પાર્ટીમાં રાજસ્થાનમાં અંદર જ વિખવાદ જોવા મળે છે જેમાં અશોક ગહેલોત સચિન પાયલોટની સતત ટીકા કરતા જોવા મળે છે.

અને તેમને મોકો આપી નથી રહ્યા કે તે મુખ્યમંત્રી પદ પર બેસે થોડા સમય પહેલા રાજસ્થાન નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ પરથી સચિન પાયલોટે રાજીનામું આપ્યું હતું કારણ કે તેઓ ઇચ્છતા હતા કે તેઓ મુખ્યમંત્રી બને સચિન પાયલોટની લોકપ્રિયતા એટલી હદે છે કે માત્ર કોંગ્રેસ પાર્ટી નહીં પરંતુ રાજસ્થાનના લોકો.

પણ એ ઈચ્છી રહ્યા છે કે સચિન પાયલોટ મુખ્યમંત્રી તરીકે જોવા મળે પરંતુ અશોક ગહેલોતના કારણે સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા નથી ઘણા ને તો અશોકને સપોર્ટ કરી રહ્યા છે તો સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે આ વચ્ચે આચાર્ય પ્રમોદ નું પણ નિવેદન સામે આવ્યું છે કે તે સચિન પાયલોટ ને ખોલીને સમર્થન આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *