Cli

આમિર ખાનનો મોટો નિર્ણય હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડવાનો સમય આવી ગયો છે જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking Life Style

બોલીવુડના પૅફેક્ટ આમિર ખાને એક મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધાછે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ચચૉ હજુ શાંત નથી થઈને આમિર ખાનના આ બયાને સનસની મચાવી દીધી છે હકીકતમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આમિર ખાને એક મોટી વાતનો ખુલાસો કરી દીધો છે આમિર ખાને જણાવ્યું કે.

કો!રોનાકાળ સમય દરમિયાન એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હંમેશા માટે છોડવાનો નિર્ણય લઈ લીધો હતો પરંતુ એમણે આ ફેંસલા વિશે એમના ફેંન્સને ન જણાવ્યું કારણ કે એમને લાગ્યું કે લોકો એમની આ વાતને નહીં સમજી શકે અને એમની આવનાર ફિલ્મ લાલસીંગ ચડ્ડાની રિલીઝ પહેલા આ વાતને એક માર્કેટિંગ સ્કીમ સમજશે.

આમિર ખાને આગળ કહ્યું કે જયારે એમણે આ ફેંસલા વિશે એમની પૂર્વ પત્ની કિરણ રાવને જણાવ્યું તો તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને રડતા અમીરને સમજાવ્યું કે તેઓ જે પણ કરી રહ્યા છે ઠીક નથી કિરણ રાવે આમિરને એ પણ કહી દીધું કે તેઓ ફિલ્મોને એમને અંદર જોવે છે એટલે અમીરે એકટિંગ ન છોડવી જોઈએ.

તેના સાથે આમિર ખાને કહ્યું ગયા 2 વર્ષો એમના સાથે ઘણું બધું થયું હતું એમણે ફિલ્મ ઈડિન્સ્ટ્રીઝ છોડી હતી અને પાછા પણ આવી ગયા હકીકતમાં આમિર પોતાના પરિવારને પૂરો અમય આપવા માંગતા હતા જેન લીધે એમણે આ નિર્ણય લેવાનું વીચાયું હતું અને હવે એમની ફિલ્મ લાલસીંગ ચડ્ડા 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *