Cli

શાહરુખ ખાનના મન્નત બંગલો જોડે ભીષણ આગ લાગી…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર શાહરુખ ખાનના ફેન્સ માટે મુંબઈથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે તાજા જાણકારી મુજબ શાહરુખ ખાનના મન્નત બંગલોને અડીને આવેલા હૈ જીવેશ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી છે રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છેકે આ દુર્ઘટનામ કોઈને વધારે ચોટ નથી આવી તેવું જાણવા મળ્યું છે.

ન્યુઝ એજન્સી ANI એ એક ટ્વીટ કરીને જાણકારી આપી છેકે જીવેશ બિલ્ડિંગમાં 14 માં માળે બીજા લેવલમ ભીષણ આગળ ;લાગી છે અને આ બિલ્ડીંગ બૈડ સ્ટેન્ડ બાન્દ્રામાં મોજુદ છે આગને બુઝાવવા માટે પાણીની 8 ગાડીઓ પહોંચી હતી અહીં આગને સમયસર બુઝાવમાં આવી છે અને અત્યારે ત્યાં કોઈને વધુ નુકશાન નથી પહોંચ્યું.

જણાવી દઈએ મુંબઈમાં આવેલ શાહરુખ ખાનના મન્નત બંગલોની પડોસમાં આ આગ લાગી હતી જેને લઈને તાત્કાલિક ફાયરબ્રિગેડની ટિમો ઘટના શ્થળે પહોંચીને આગને બુઝાવી હતી અને કોઈને હાનિ પહોંચી ન હતી જેની જાણકારી ન્યુઝ પોર્ટલ એએનઆઈએ આપી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *