Cli

રૂ ઉપરની આયાત ડયુટી રદ કરવામાં આવી.

Uncategorized

આપણે જે વિદેશમાંથી રૂની આયાત કરીએ છીએ એની ઉપર અત્યાર સુધી 11 ટકા ડ્યુટી લાગેલી હતી જો કે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી આ ડ્યુટી ને રદ્દ કરી છે એટલે એટલે કે હવે આપણું જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એ કોઈપણ જાતની ડ્યુટી ભર્યા વગર વિદેશમાંથી રૂની આયાત કરી શકશે આના કારણે વિદેશમાંથી જે રૂની આયાત થાય છે એમાં વધારો થવાની સંભાવના છે અને સરકારના આ નિર્ણયથી કપાસ બજાર ઉપર કેવી અસર થઈ શકે છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વીડિયોમાં કરીશું નાણા મંત્રાલયે 18 ઓગસ્ટ 2025 ના દિવસે એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં એવું

જણાવવામાં આવ્યું છે કે 19 ઓગસ્ટ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી રૂહની આયાત ઉપર જે 11% ડ્યુટી લગાવવામાં આવી છે એ રદ્દ કરવામાં આવશે એટલે કે આ સમયગાળા દરમિયાન રૂહની આયાત કોઈપણ જાતની ડ્યુટી ભર્યા વગર થઈ શકશે અને આની જે અમલવાડી છે મેં તમને કહ્યું એમ કે 18 તારીખે નોટિફિકેશન જાહેર થયું અનેએ અને એની જે અમલવારી છે એ 19 ઓગસ્ટથી એટલે કે બીજા દિવસથી જ કરવામાં આવી છે એટલે કે તાત્કાલિક અસરથી રૂ ઉપરની જે આયાત ડ્યુટી છે એ રદ્દ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આપણો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે આપણો જે કાપડ ઉદ્યોગ છે એ રૂની

આયાત ઉપરની જે ડ્યુટી છે એ રદ કરવામાં આવે એવી માંગ કરી રહ્યો હતો કારણ કે જે વિદેશમાં રૂ ના જે ભાવ છે પ્રમાણમાં સસ્તા છે અને કમ્પેરેટીવલી ભારતમાં સ્થાનિક બજારમાં જે રૂના ભાવ છે એ પ્રમાણમાં થોડા મોંઘા છે એવી એમના તરફથી માંગ થઈ તી અને એવામાં જે ટ્રમ્પ છે અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે એમને જે ટેરીફ વધારાની વાત કરી છે પછી જે આ માંગ છે એ વધુ ઉગ્ર બની હતી અને નાણા મંત્રાલયે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે હવે આપણે રૂની આયાતની સ્થિતિ શું છે એ સમજીએ તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો એવો અંદાજ છે કે જે આ સિઝન ચાલી રહી છે જે અત્યારની જે સીઝન છે 2024

25 ની એ સિઝનમાં આપણા દેશમાં જે રૂની આયાત છે એ 39 લાખ ગાંસડી આસપાસ થશે આ જે આંકડો છે મિત્રો એ વિક્રમજનક છે એટલે કે આપણા આઝાદ ભારતના ઇતિહાસમાં આપણે આપણે ક્યારે પણ આટલી બધી આયાત કરી નથી રૂની જે અત્યાર સુધીની મેક્સિમમ આયાત છે એ 31 લાખ ગાંસડીની છે અને આ વખતે આ આંકડો 39 લાખ ટન એટલે કે દેશના ઇતિહાસમાં ક્યારે પણ રૂની આયાત ન થઈ હોય એટલી આયાત આ સીઝનમાં થશે એવો અંદાજ કોટન એસોસિએશન રજૂ કર્યો છે કેમ આયાત વધી રહી છે તો વિદેશમાં ખાસ કરીને બ્રાઝીલ જેવા દેશોમાં જે ભાવ છે એ ભારતમાં જે રૂના ભાવ છે એના પ્રમાણમાં સસ્તા છે

હવે તમ ને કહ્યું કે 39 લાખ ઘાંસળીમાં અત્યાર સુધી એવો અંદાજ છે કે 30 લાખ ઘાસડી આસપાસ તો કદાચ આયાતના જે ઓર્ડર છે એ થઈ ગયા છે. તો 10% ડ્યુટી હતી છતાં આટલા મોટા પ્રમાણમાં આયાત થઈ છે. તો હવે ડ્યુટી જ્યારે રદ થશે તો આયાત વધવાની સંભાવના છે અને બીજું નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે સરકારને પણ ખબર છે કે 30 સપ્ટેમ્બર એટલે કે 1 ઓક્ટોબરથી નવી સિઝન ચાલુ થશે એટલે નવી સિઝન પહેલા ખેડૂતોને નુકસાન ન થાય એટલા માટે જે ડ્યુટી છે ફરીથી અમલી કદાચ થઈ જાય 1 ઓક્ટોબરથી પણ અહિયા મહત્વનો પ્રશ્ન એ છે કે ટેક્સટાઇલ ઉદ્યોગને પણ ખબર છે કે ભાઈ એક ઓક્ટોબરથી કદાચ ડ્યુટી અમલી થશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ શું સપ્ટેમ્બરમાં મોટા પ્રમાણમાં આયાત નહીં કરી લે કે એમને પછી ઓક્ટોબરમાં મોઘો ોરું ના ખરીદવું પડે તો અહીંયા એ મુદ્દો પણ થોડોક જે છે એ સમજવો જરૂરી છે હવે આપણે કપાસ બજારની વાત કરીએ કપાસના જે ભાવની વાત કરીએ તો અત્યારે એક રીતે ઓફ સીઝન છે ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે છતાં આપણા ગુજરાતમાં સાત માર્કેટ યાર્ડ એવા છે કે જેમાં હજુ કપાસની આવક થઈ રહી છે કપાસના જે ભાવ છે એ સરેરાશ 1400 રૂપિયાથી લઈ અને 1600 રૂપિયાની સપાટીની વચ્ચે પહોંચ્યા છે અને આ વખતે

અત્યાર સુધીમાં જે કપાસના વાવેતરના દેશના ના આંકડા છે એ ઘટાડો દર્શાવી રહ્યા છે ઘટાડો સામાન્ય છે પણ મહત્વની વસ્તુ એ છે કે સતત બે વર્ષથી આપણા દેશમાં જે કપાસનું વાવેતર છે એ ઘટી રહ્યું છે અને ગુજરાતમાં તો નોંધપાત્ર ઘટાડો થયો છે બીજા દેશો બીજા જે રાજ્યો છે એમાં પ્રમાણમાં ઓછો ઘટાડો થયો છે ગુજરાતમાં તો નોંધપાત્ર ઘટાડો કપાસ ઉત્પાદનમાં અને એટલે કપાસ વાવેતરમાં થયો છે અને ઉત્પાદનમાં પણ ગઈ સીઝનમાં આપણને એક રીતે ઘટાડો થતો જોવા મળે હવે ટેકાના ભાવની વાત કરીએ તો આ સીઝન માટેનો જે ટેકાનો ભાવ છે જે નવી સીઝન આપણે ચાલુ થશે એ માટે જે ટેકાનો ભાવ છે એ 1622 રૂપિયા પ્રતિમણ છે ગઈ સીઝનમાં આપણે જોયું હતું કે જે ટેકાનો ભાવ છે એના કરતાં બજાર ભાવ નીચાર્યા આથીસીસીઆઈ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જે ખરીદી છે એ લગભગ 1 કરોડ ઘાંસળી આસપાસ એટલે કે 100 લાખ ઘાંસળી આસપાસ કરી એટલે આપણું જે ઉત્પાદન છે 300 લાખ ઘાસડી એનું 33% જેટલું ઉત્પાદન એકલું સીસીઆઇને ખરીદવું પડ્યું તો હવે આ વખતે જે નવી સિઝન છે એમાં બજાર ભાવ કેવા રહે છે હાલની સ્થિતિ એમ કહી શકાય કે ગુણવત્તાવાળાને વાળા જે કપાસના ભાવ છે એ એક રીતે ટેકાની સપાટીની નજીક છે પણ હવે જે નવું વાવેતર ખરેખર ઘટ્યું છે ઉત્પાદન કેવું આવે છે

કેવો વેચવાલીનું પ્રેશર રહેશે એ પરિબળ અસર કરશે અને ખાસ તો કપાસ જે છે એ વૈશ્વિક કોમોડિટી છે તો સરકારના આયાત બાબતેના સરકારની પોલિસી શું રહે છે જે અમેરિકાએ ટેરેફ લગાયો છે એના કારણે સૌથી વધુ અસર કપાસ બજારને થશે કપાસ બજારને કેમ થશે કારણ કે આપણે જે વિશ્વમાં કપડની નિકાસ કાપડની નિકાસ કરીએ છીએ એમાં અમેરિકાનો હિસ્સો 30% થી પણ વધારે છે તો જો અમેરિકામાં આપણા કપડા નહીં જાય તો ટેક્સટાઇલ ઉદ્યોગને એની મોટી અસર થશે ને એની આડકતરી અસર પછી કપાસ બજાર ઉપર પણ જોવા મળશે પણ જે ટેરીફ છે એ હજુ સુધી કેટલું અમલી થશે એ અંગે હજુ પણ

અસમંજસ છે પણ અહીંયા આયાત ડ્યુટી જે છે એ રદ થવાના કારણે વિદેશમાંથી જે રૂની આયાત આ સીઝનમાં વિક્રમજનક થવાની સંભાવના છે એ એ જે ચિંતા છે એ વધુને વધુ ઉગ્ર બની છે તો મિત્રો આપના વિસ્તારમાં કપાસના વાવેતરની અને કપાસના પાકની શું સ્થિતિ છે એ મને કોમેન્ટમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *