Cli
માં મોગલનું મંદિર ક્યારેય બંદ નથી રહ્યું, સુર્ય ગ્રહણ વિશે મોગલધામના ગાદીપતિ ચારણ ઋષિ સામંત બાપુની મોટી વાત...

માં મોગલનું મંદિર ક્યારેય બંદ નથી રહ્યું, સુર્ય ગ્રહણ વિશે મોગલધામના ગાદીપતિ ચારણ ઋષિ સામંત બાપુની મોટી વાત…

Breaking

કાબરાઉ કચ્છ માં સ્થિત આઈ શ્રી માં મોગલ મણીધર વડવાળી નો મહીમા અપરંપાર છે લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતો પૂર્ણ કરવા માટે મા મોગલ ને શાંતિ માં આવે છે અને અહીંયા માં મોગલ ની સાનિધ્યમાં સેવા અર્ચના કરતા ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ જેવો હંમેશા લોકસેવા અને પરોપકારી કાર્યો થી ભક્તોમાં.

ખુબ માન સન્માન ધરાવે છે ભક્તો સામંત બાપુ ને ખુબ માને છે એમને તાજેતરમાં થયેલી સુર્ય ગ્રહણ ની ઘટના પર જણાવ્યું હતું કે સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણ આદિકાળથી ચાલ્યું આવે છે તેને આવવાદો આ મોગલ છે મણીધર મોગલ તેને પાર્વતી કહો કે ભવાની કહો મહાકાળી કહો કે રણચંડી કહો તેના અનેક સ્વરૂપ છે વિનસકારી કહો તો એજ છે.

અને સર્જનકારી કહો તોયમાં એજ છે નવલાખ લોબડીયાળી તત્વ આ એક છે પરંતુ નામ અલગ અલગછે માં મોગલ નો આદેશ છેકે જેને મંદિરો બંધ રાખ્યા હોય તે ભલે રાખતા હોય પરંતુ અહીં એ નથી માં મોગલ નું મંદિર ક્યારેય બંધ થયું નથી માં મોગલ નો યજ્ઞ છે અખંડ ઘી નાળિયેરનો સૂર્ય ગ્રહણ છે.

ભલે હોય અમે બધા શાસ્ત્રોને માનવા વાળા છીએ કોઈ શાસ્ત્રોનુ અમે અપમાન કરતા નથી પરંતુ અમે દિવસ પર ચાલીએ છીએ સૂર્યગ્રહણ હશે ભલે હોય પરંતુ માં મોગલ નો દ્વાર ક્યારે બંધ થયો નથી અને થશે નહીં દુનિયાના બધા જ વાર જ્યારે બંધ થઈ જાય ત્યારે માં મોગલ નો દ્વાર ખુલી જાય છે.

મંગળવારના 20 થી 25 હજાર લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે જે બંધ કરતા હોય તે ભલે કરે હું બધા ધર્મને સાથે રાખું છું પરંતુ માં મોગલ નો આદેશ છે એ દિવસે ઘી અને નારિયેળનો અખંડ યજ્ઞ આયોજિત કરેલો છે અને તમે તમારા ઘરે ખાલી ધૂપ કરો માતાજીનું નામ લઈને ગૂગલ અને.

ગાયનું ઘી લઈને ડબલા નું નહિ હો તે ધંધો છે બાકી ચોખ્ખા ઘી અને ગુગલનો ધુપ કરો આપનો પરીવાર સ્વસ્થ નિરોગી રહેશે અને માતાજી કૃપા બની રહેશે સુર્ય ગ્રહણ પર ચારણ ઋષિ સામંત બાપુએ આમ પોતાનું મંતવ્ય જણાવ્યું હતું વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ જરુર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *