Cli
27 વર્ષના કરિયર અને પરિવાર ને છોડીને સન્યાસી બની ટીવી એક્ટર, જણાવ્યું કેમ આધ્યાત્મિકતા...

27 વર્ષના કરિયર અને પરિવાર ને છોડીને સન્યાસી બની ટીવી એક્ટર, જણાવ્યું કેમ આધ્યાત્મિકતા…

Bollywood/Entertainment Breaking

અનેક હિટ ફિલ્મોમાં એટલે કે સાંવરિયા ક્યૂંકી મેં જૂઠ નહીં બોલતા જેવી હિટ ફિલ્મો માં અને ઘણાબધા ટીવી શોમાં કામ કરી ચૂકેલી નુપુર અલંકાર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે એમણે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં સારું યોગદાન આપ્યું છે હવે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ 27 વર્ષના કરિયરને મૂકીને અલંકાર સન્યાસીનો રસ્તો પકડી લીધો છે.

પહેલા તો જણાવી દઈએ કે 49 વર્ષીય નુપુરે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી પરંતુ તેની વધુ માહિતી હવે સામે આવી છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની છોડવા સાથે એક્ટરે મુંબઈ છોડીને હિમાલયમાં સ્થાયી થઈ ગઈ છે હવે તેઓ આધ્યાત્મિકતા અને માનવ સેવામાં પોતાનું જીવન વિતાવી રહી છે.

પોતાના ખર્ચને પહોંચી વળવા માટે તેણે મુંબઈમાં એક ઘર ભાડે આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે નૂપુરના કેટલાક ફોટા સામેં આવ્યા છે જેમાં નૂપુરને ભગવા કપડામાં જોઈ શકાય છે ફોટો આવ્યા બાદ પહેલા તો લોકોને એવું લાગ્યું કે તેઓ કોઈ પાત્રના વેશમાં છે પરંતુ વાસ્તવિકતા બહાર આવી તો બધા ચોંકી ગયા કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ નૂપુરે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી નિવૃત થઈ ગઈ છે કરિયર સાથે પરિવાર અને સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે અને આધ્યાત્મિકતા નો રસ્તો અપનાવી લીધો છે નૂપુર અલંકારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુંકે મેં ફેબ્રુઆરીમાં જ નિવૃત્તિ લીધી હતી હું તીર્થયાત્રાઓમાં વ્યસ્ત છું અને પહેલાથી આધ્યાત્મિકતા તરફ મને ખુબ લગાવ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *