Cli

લોકપ્રિય એક્ટરને આ!તંકીઓ એ ગોળીઓથી વીંધી નાખી કારણ જાણી ચોકી જશો…

Bollywood/Entertainment Breaking

જમ્મુ કાશ્મીર માં આ!તંકીઓ એ એક્ટર અમરીન ભટ્ટને ખુલ્લેઆમ ગોળીઓથી વીંધી દીધી છે એમને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ત્યાં પહોંચે તેના પેહલા જ એક્ટરનું નિધન થઈ ગયું અમરીન સાથે એમનો 10 વર્ષનો ભત્રીજો પણ હતો પરંતુ આ!તંકીઓ એ માસુમને પણ ન છોડ્યો અમરિન ભટ્ટ કશ્મીરની જ રહેવાશી હતી.

જયારે એક્ટર અમરીન પોતાના ઘરની બહાર ઉભી જહતી ત્યારે અચાનક આવેલા આ!તંકીયો એ અંધાંધુધ ફાયરિંગ કરી દીધું પોલીસે જણાવ્યું કે ઘટનામાં લશ્કર એ તોઇબાના 3 આ!તંકી સામેલ હતા કલમ 317 હટ્યા પછી લગાતાર અનેક ફિલ્મો અને સિરિયલોનું શૂટિંગ કાશ્મીરમાં થઈ રહ્યું છે અને એ વાતથી ત્યાંના આ!તંકી ગોખલાયેલ છે.

આ ફિલ્મો અને સિરિયલોમાં કાશ્મીરના પણ કેટલાય એક્ટર કામ કરી રહ્યા છે અને એ વાતને લઈને આ!તંકીઓ નું લોહી વધુ ઉકળેલ છે અમરીનને આ રીતે ખુલ્લેઆ મોતને ઘાટ ઉતારીને આ!તંકીયોઓ એ સંદેશ આપવાની કોશીશ કરી છેકે કાશ્મીરમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ હીરો કે અભિનેત્રી બનાવનો શોખ ન પાળે.

કાશ્મીરમાં આ!તંકીઓ ની ગતિવિધિ વધવાના કારણે અહીં કેટલાય વર્ષોથી ફિલ્મોનું શૂટિંગ બંદ પડ્યું હતું પરંતુ કલમ 307 હટ્યા પછી આ ફરીથી શરૂ થઈ શકી છે અત્યારે તો અમરીનના નિધનથી કાશ્મીરમાં સન્નાટો છવાયેલ છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *