Cli

વર્ષો બાદ દયાબેન ઉર્ફે દિશા વકાની ગોકુળ ધામ સોસાયટીમાં ફરશે પાછા અસિત મોદીએ આખરે રાજ ખોલી દીધુ..

Bollywood/Entertainment Breaking

હાલમાં કેટલાક સમયથી ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ચર્ચાનો વિષય બનેલ છે હાલમાં ખબર આવી હતી કે શોના એક્ટરે શૈલેષ લોઢાએ શોને છોડી દીધો છે અને મુનમુન દત્તા પણ શોને છોડી રહી છે અને હવે એવામાં હાલમાં ખબર આવી છેકે શોની લોકપ્રિય એક્ટર દયાબેન ઉર્ફે દિશા વકાની શોમાં પાછી ફરી રહી છે.

આ કોઈ અફવા કે સુત્રોના હવાલે નથી કહેવામાં આવ્યું પરંતુ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં ઈ ટાઈમ્સથી આપેલ ઇન્ટરવ્યૂમાં ખુદ જણાવ્યું છે અસિત મોદીએ જણાવતા કહ્યું કે અમે આશા કરીએ છીએ કે શોમાં દયા બેન પાછી ફરી રહી છે અને શોમાં ફરીથી જેઠાલાલ અને દયાબેનનો એ રમુજી અંદાજ જોવા મળશે.

આગળ જણાવતા કહ્યું હા મને એ નક્કી ખબર નથી કે દિશા વકાની શોમાં પાછા આવશે કે નથી પરંતુ એટલું જરૂર કહીશ કે શોમાં પહેલા જેવી દયાબેન જરૂર જોવા મળશે મીડિયા રિપોર્ટ મુજબ શોમાં આવવા માટે દયાબેન તૈયાર પણ થઈ ગયા છે અને શોમાં પાછા ફરવા માટે ચાર મોટી શરતો પણ રાખી છે જેને લઈને દર્શકોમાં ઉત્સાહ વધી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *