Cli

જેલમાંથી છૂટ્યા પછી આર્યન ખાન કેમ કરી રહ્યા છે પિતા શાહરુખ ખાનને હેરાન…

Bollywood/Entertainment

સફેદ પાવડર કેશમાં ફસાયેલ શાહરુખ ખાનના પુત્ર આર્યનને જેલમાંથી છૂટ્યે દોઢ મહિના જેવું થવા આવ્યું આ ઘટનાએ આર્યનની પુરી જિંદગી બદલાવી દીધી આર્યનને જેવી રીતે 22 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું તેની અસર પોતાના મગજમાં ખુબજ પડી હતી આર્યનને ઘરે આવ્યા પછી સૌથી અલગ અલીબાગમાં આવેલા પોતાના બંગલામાં રાખ્યો છે.

જ્યારથી આર્યન જેલમાંથી આવ્યો છે ત્યારથી હજુ સુધી કોઈ મિત્રને મળ્યો નથી હવે આર્યન ખાશ કરીને શાંત રહે છે તેઓ પોતાના ઘર વાળાથી પણ વાત કરતા નથી તેવી હાલત જોઈને હવે શાહરુખને મજબૂરીમાં મોટો ફેંસલો પડ્યો શાહરુખ આર્યનની જિમ્મેદારી રીત્વિક રોશનના ગુરુને આપી રહ્યા છે.

આર્યન જાણીતા લાઈફ કોચ અરફિન ખાનને લાઈફ સેશનને જોઈન કરશે અરફિન એમણે રીત્વિકને લાઈફ શેશન આપવાનું શરૂ કર્યું હતું સુઝેન ખાન સાથે છૂટાછેડા બાદ રીત્વિક સૌથી પહેલા અરફિન પાસે ગયા હતા તેના કારણે રીત્વિક પોતાના ખરાબ સમયમાંથી નીકળ્યા હતા શાહરૂખને ઉમ્મીદ છેકે રીત્વિકની જેમ આર્યન પણ આ ખરાબ સમયમાંથી નીકળી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *