Cli

ગઈ કાલે રિલીઝ થયેલી અજય દેવગણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ રનવે 34 નો સત્યનાશ કોણે કર્યો ?

Ajab-Gajab Bollywood/Entertainment Story

અમિતાભ બચ્ચન અને અજય દેવગણની ફિલ્મ રનવે 34 ગઈ કાલે રિલીઝ થઈ ફિલ્મને ચારથી ચાર સ્ટાર આપ્યા છે અહીં ફિલ્મમાં અજય દેવગણે એકટિંગ સાથે ડાયરેક્શન પણ સાંભળ્યું છે રનવે ફિલ્મ આજથી 6 વર્ષ પહેલા રિલીઝ થયેલી હોલીવુડના ટોમ હેંક્સની ફિલ્મ સલીની કહાનીથી મળતી આવે છે પરંતુ.

રનવે 34 ને અસલી કહાની બતાવામાં આવે છે પરંતુ તમે જયારે આ બંને ફિલ્મો જોશો તો ચોરી આસાનીથી પકડાઈ જશે દુબઈથી કોચીની ફ્લાઇટ કેવી રીતે ખરાબ હવામાનના કારણે લેંડ નથી કરી શકતી હવે શું થશે લેન્ડિંગ થઈ શકશે અને એ થશે તો કંઈ રીતે થશે શું બધાનો જીવ બચશે અને લેન્ડિંગ બાદ પાયલોટને કોર્ટમેં કેમ ઘસેટવામાં આવ્યા.

રનવે 34 ની આજ પુરી કહાની છે હિન્દી દર્શકોને ઓછા માનીને જે અત્યારે બૉલીવુડ ચાલી રહ્યું છે એજ એમની મોટી ભૂલ જોવા મળી રહી છે અહીં એજ કારણે સાઉથ ફિલ્મો બૉલીવુડ પર ભારે પડી રહી છે ફિલ્મમાં અજય દેવગણનો અભિનય સારો છે પરંતુ અમિતાભના અભિનયમાં તાજગી ઘટી રહી છે પોતાના અવાજ પર જરૂરતથી વધુ.

અવાજ જોડવાથી પણ એમનો અભિનય આકર્ષણ પોતાની ચમક ખોઈ રહ્યો છે બોમન ઈરાની જેવા દમદાર અભિનેતાનો પણ ફિલ્મમાં સાચો ઉપયોગ નથી થઈ શક્યો પરંતુ રકૂલ પ્રીતે પોતાના ભાગનું કામ સરસ કર્યું છે ફિલ્મ જ્યાં સુધી આસમાન હોય ત્યાં સુધી જોવાનો ઉત્સાહ સારો રહે છે મિત્રો આ ફિલ્મ વિષે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *