Cli

અક્ષય ખન્નાની બરબાદી પાછળ શું ઐશ્વર્યાનો હાથ છે કેમ નથી કર્યા હજુ સુધી લગ્ન…

Bollywood/Entertainment

ખુબસુરત ઐશ્વર્યા રાય તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવતાજ છવાઈ ગઈ એની પાછળ કેટલાય સ્ટાર પડી ગયા હતા જેમાંથી સલમાન ખાન અને ઐશ્વેર્યના અફેરના કિસ્સા બહુ ચગ્યા હતા પરંતુ આ પ્રેમ કહાની બહુ ટકી ન હતી મિત્રો ઐશ્વર્યાના દીવાના સાલમાંનજ નહીં પરંતુ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા હતા.

ઐશ્વર્યા રાયને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાંથી ઘણા લોકોએ ઐશ્વર્યા જોડે લગ્ન કરવા માટે પ્રપોઝ કર્યા હતા પણ ઐશ્વર્યાએ બધાને ઢુંકરવાઈ દીધા હતા તે અભિનેતાઓમાંથી વાત કરીએ તો એક હતા અક્ષય ખન્ના મિત્રો અક્ષય ખન્નાની વાત કરીએ તો એમને બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સારું નામ કમાયું હતું.

અક્ષય ખન્ના તેઓ વિનોદ ખન્નાના પુત્ર છે મિત્રો અત્યારે અક્ષય ખન્નાની ઉમર 40 વર્ષ છે પરંતુ હજુ સુધી એમણે લગ્ન કર્યા નથી આ બાબતે અક્ષય ખન્ના વધુ વાત કરવા માંગતા નથી આ બાબતે તેઓ ખામોશ છે એનું ખામોશીનું કારણ વર્ષો પહેલા ઐશ્વર્યા રાયે આપ્યું હતું ત્યારે અક્ષયનું પ્રેમ નિવેદન ઐશ્વર્યાએ ઢુંકરાવી દીધું હતું.

અક્ષય ખન્ના અને ઐશ્વર્યાની પહેલી મુલાકાત સુભાષ ઘાઇની ફિલ્મ તાલ દરમિયાન થાય છે ત્યારે આ ફિલ્મની શૂટિંગ દરમિયાન અક્ષય ઐશ્વર્યા ઉપર મોહિત થઈ ગયા હતા એ સમયે રિશી કપૂરના બીજા ફિલ્મનું પણ શૂટિંગ હતું એવામાં અક્ષય ખન્ના ઐશ્વર્યાએ પ્રેમ કરવા લાગ્યા અક્ષય ખન્ના ઐશ્વર્યાને બહુ પસંદ કરવા લાગ્યા.

એવા સમયે આ અબ લોટ ચલે ફિલ્મના સેટ ઉપરજ ઐશ્વર્યાને પ્રપોઝ કરી દીધુ ત્યારે ઐશ્વર્યાએ ના સ્વીકાર કર્યોકે ના હા પાડી ચુપચાપ મુસ્કુરાતા નીકળી ગઈ ત્યારે આ અક્ષય ખન્ના માટે મોટા ઝટકાથી ઓછું નહતું કહેવાયછે કે એના પછી અક્ષય ખન્નાનું પોતાના આખા કરિયર દરમિયાન કોઇપણ અભિનેત્રીથી અફેરમાં આવ્યા નથી.

અક્ષય ખન્નાની એ સમય પછી ક્યારેય કોઈ અભિનેત્રીથી જોડેની ખબર નથી આવી કદાચ અક્ષય અત્યારે પણ ઐશ્વર્યાની યાદમાં છે જયારે ઐશ્વર્યનું નામ આ ઘટના પછી કેટલાય અભિનેતાઓ સાથે જોડાયું છે અને 2007 માં અભિષેક સાથે લગ્ન કરી લીધા જયારે અક્ષય ખન્ના આજે પણ કુંવારા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *