Cli
ખુશખબરી, જુનો ટપ્પુ શોમા ફરી આવે છે ભવ્ય ગાંધીએ મિડીયા સામે આવીને જણાવતા કહ્યું કે...

ખુશખબરી, જુનો ટપ્પુ શોમા ફરી આવે છે ભવ્ય ગાંધીએ મિડીયા સામે આવીને જણાવતા કહ્યું કે…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ચર્ચામાં રહે છે કારણકે છેલ્લા ઘણા સમયથી ઘણા બદલાવો જોવા મળ્યા છે તારક મહેતા શો સાથે જોડાયેલી દરેક અપડેટ જાણવા માટે દર્શકો ખૂબ આતુર રહેછે આ વચ્ચે ટપ્પુના પાત્રને લઈને ઘણા સમાચારો સામે આવ્યા હતા કે ભવ્ય ગાંધી આ પાત્રમાં.

ફરી વાપસી કરે છે પરંતુ તાજેતરમાં આ સમાચાર ઉપર ભવ્ય ગાંધીએ પ્રતિક્રિયા આપતા એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુંકે હું તારક મહેતા શોમાં જો શો મેકર મારો સંપર્ક કરશેતો હું ચોક્કસ આવવા માંગુ છું કારણ કે ટપ્પુનું પાત્ર હું ભજવતો નહોતો મારામાં સમાયેલું હતું અને ગોકુલધામ સોસાયટી મારો પરીવાર છે.

એ પરીવારને હું ખુબજ યાદ કરુંછું મેં શોને છોડ્યા બાદ ઘણી ગુજરાતી ફિલ્મ માં પણ અભિનય કર્યો પણ સૌથી વધારે મજા મને આવી હોય દર્શકો એ મને પ્રેમ આવકાર આપ્યો હોયતો એ તારક મહેતા શો માંથી જ મળ્યો છે અને શી સાથે મારી નાનપણ ની યાદો જોડાયેલી છે ભવ્ય ગાંધીએ ખુબ ઉત્સાહિત થતા આ શોમાં.

ફરી ટપ્પુ બનીને ચાહકોને મનોરંજન કરાવવાની તૈયારી દર્શાવી મિડીયા સામે ઈન્ટરવ્યુ આપ્યું છે રાજ અનાદકટે શો છોડ્યા બાદ જ ભવ્ય ગાંધીના આ નિવેદન સામે આવ્યા છે શો મેકર આશીત મોદી સામે પણ ભવ્ય ગાંધીએ રજુઆત કરીછે તે શોમાં ફરી આવવા માગે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *