Cli

શાહરૂખ ખન્ના પુત્ર આર્યનના સફેદ પાવડર કેસના મુખ્ય સબૂતનું અચાનક થયું નિધન…

Bollywood/Entertainment Breaking Story

શાહરુખ ખાનના પુત્ર આર્યનના કેસથી જોડાયેલ અત્યારે એક મોટી ખબર આવી રહીછે આ કેસના મુખ્ય સબૂત પ્રભાકર સેલનું અચાનક નિધન થઈ ગયું છે પ્રભાકર એજ વ્યક્તિ છે જેમણે આરોપ લગાવ્યો હતો કે આર્યનને છોડાવા માટે 25 કરોડની ડીલ કરવામાં આવી હતી જેમાંથી 8 કરોડ સમીર વાખેડેને આપવાના હતા.

પ્રભાકરે દાવો કર્યો હતો કે શાહરુખની મેનેજર પૂજા ડેડલાનીએ આ ડીલ માટે ટોકન રૂપે 50 લાખ રૂપિયા પણ આપ્યા હતા પ્રભાકરન આ ખુલાસા બાદજ આ પૂરો કેસ પલટાઈ ગયો હતો અને તેનાથી સમીર વણખેડેથી લઈને પૂજા ડેડલાણી સુધી શકના ઘેરામાં આવી ગયા હતા હવે પ્રભાકરના વકીલ તુષાર ખાંડાકરે મુજબ.

કાલે ચેમ્બુરના માહોલમાં પ્રભાકરનું હ!દયરોગના હુ!મલાને કારણે નિધન થયું ગયું પ્રભાકરન આજે મુંબઈની અંધેરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે પરંતુ અહીં અચાનક મુખ્ય સબૂતનું નિધન થવું કેટલાય સવાલ ઉભા કરી રહ્યું છે પ્રભાકર આ કેસની મુખ્ય કડી હતા આ કેસ પહેલા એનસીબીના પક્ષમાં હતો પરંતુ.

પ્રભાકરને આવતાજ આ કેસ કમજોર થઈ ગયો પ્રભાકરના આરોપોના કારણે વાનખેડેની ભૂમિકા પર સવાલ ઉભા થયા હતા એટલું જ નહીં પ્રભાકરે કહ્યું હતું કે પૂજા ડેડલાણીને 50 લાખની ટોકન મની આપતા જોઈ છે પરંતુ અહીં અચાનક પ્રભાકરનું નિધન થતા કેટલાય સવાલ ઉભા થયા છે મિત્રો આ બાબતે તમે સુ કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *