Cli
બબીતાજી સાથે ટપ્પુ કરવાનો છે લગ્ન ? જેઠાલાલ નું દિ!લ તોડીને ઉઠશે બબીતા ની ડોલી, જાણો શું છે હકીકત...

બબીતાજી સાથે ટપ્પુ કરવાનો છે લગ્ન ? જેઠાલાલ નું દિ!લ તોડીને ઉઠશે બબીતા ની ડોલી, જાણો શું છે હકીકત…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા થોડો સમયથી એવી વાતો સામે આવી રહી છેકે આ શોમાં ઘણા જુના કલાકારો ફરી પાછા અભિનય કરતા જોવા મળશે જેમાં ભવ્ય ગાંધીનું નામ સૌથી આગળ છે ભવ્ય ગાંધી બે વર્ષ પહેલા ટપુના ગિરનારમાં જોવા મળતા હતા એમની સાથે માસ્ટરની જોડી.

અલગ અલગ કિસ્સાઓ લઈને આવતી હતી અને તે બંને મળીને શોમાં જુગલબંધી કરતા પણ જોવા મળ્યા હતા પરંતુ કેટલાક સમયથી તેઓ શોથી બહાર થઈ ગયા હતા આ વચ્ચે નવા ટપુ તરીકે રાજનાથ અભિનય કરી રહ્યા છે એમની જગ્યાએ ફરી ભવ્ય ગાંધી જોવા મળશે અને બબીતાજી સાથે લગ્ન કરવાની પણ વાત સામે આવી છે.

તારક મહેતા શોમાં જેઠાલાલ અને બબીતાની જોડીને સાથે જોવી લોકો ખૂબ પસંદ કરે છે ઘણા વર્ષોથી જેઠાલાલ બબીતાજી ની પાછળ પડ્યા છે પરંતુ બબીતા એમને ભાવ નથી આપતી આવું છે વાત સામે આવી છેકે ભવ્ય ગાંધી ફરી ટપુના પાત્રમાં પાછા ફરશે અને થોડો સમય પહેલા.

જેમ બબીતાજી સાથે પ્રેમ જેવા સંબંધો વધતા જણાયા હતા એમ જ ફરી બબીતાજી સાથે લગ્ન કરે આ બધી અફવાઓની સચ્ચાઈ અમે તમને જણાવીશું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોના મેકર કોઈપણ રીતે દર્શકોનો પ્રેમ ફરી મેળવવા માંગે છે તેના વચ્ચે ભવ્ય ગાંધીની વાત પણ પરત આવવાની સામે આવી હતી.

પરંતુ હાલ એવી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી અને બબીતાજી સાથેના લગ્નની માત્ર અફવા છે એવી કોઈ બાબત જ નથી એવું શોના મેકર આશિત મોદીએ જણાવ્યું હતું આવી કોઈ અફવાઓ પર આપે મિત્રો ધ્યાન ના આપવુ જોઈએ આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *