લોક ગાયિકા ફરીદા મીરના સિંગર બનવા પર કેમ હતો પોતાનો વિરોધ ! ફરીદા મીરે રડતાં રડતાં જણાવી હકીકત…
દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેને પોતાના માતાપિતાની કલા વારસામાં મળતી હોય છે અને પોતાની મહેનત અને આવડતથી આ કલાને આગળ લઈ જઈ તેઓ સફળતા હોય છે. આવા જ એક કલાકારની આજે અમે વાત કરવાના છીએ.આ કલાકારના પિતા અને ભાઈ એક શહનાઈ વાદક હતા. તેઓ કલ્યાણ જી આનંદજી સ્ટુડિયોમાં શહનાઈ વગાડવા જતા હતા અને […]
Continue Reading