mohit pande

જાણો કોણ છે મોહિત પાંડે, જેમને અયોધ્યા રામ મંદિરના પૂજારી માટે 3000 લોકોમાંથી પસંદ કરવામાં આવ્યા…

પાછલા કેટલાય વર્ષથી ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર અંગે ચાલી રહેલા વિવાદ બાદ હાલમાં આટલા વર્ષે મંદિર તૈયાર થઈ ગયું છે એ તો તમે જાણતા જ હશો. હાલમાં આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પીએમ મોદી, તેમજ અનેક દિગ્ગજ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં મંદિરની સમગ્ર કામગીરી પૂરી થયા બાદ એ મંદિરના પૂજારીની પણ […]

Continue Reading