Cli
પાકિસ્તાન અને નેધરલેન્ડ ને પછાડ્યા બાદ ભારતીય ટીમના ક્રિકેટર વિરાટ કોહલી પર બોલ્યા સાઉથના સ્ટાર NTR કે હવે....

પાકિસ્તાન અને નેધરલેન્ડ ને પછાડ્યા બાદ ભારતીય ટીમના ક્રિકેટર વિરાટ કોહલી પર બોલ્યા સાઉથના સ્ટાર NTR કે હવે….

Bollywood/Entertainment Breaking

ભારતીય ટીમ ઈન્ડિયા નું રનમશીન વિરાટ કોહલી અને સુર્ય કુમાર યાદવ ની શાનદાર બેટિંગ જોડીના કારણે ટ્વી ટ્વેન્ટી વલ્ડકપ ની નેધરલેન્ડ સામેની બીજી મેચ માં પણ જીત મેળવી વિરાટ કોહલીએ લગાતાર ટુર્નામેન્ટમાં બીજી મેચમાં પણ હાર્ફ સેન્ચ્યુરી લગાડી તેમને નોટ આઉટ 44 બોલમાં 62 રન બનાવ્યા પાકિસ્તાન સામે ની મેચમાં.

પણ તેમને નોટ આઉટ 82 રન ફટકાર્યા હતા જો કે નેધરલેન્ડ સામેની આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર સૂર્યકુમાર યાદવને મળ્યો હતો જેમને 25 બોલમાં 51 રન બનાવ્યા હતા જેમને બંને મળીને 95 રનની સાજેદારી કરી હતી નેધરલેન્ડ ની સામે છેલ્લા બોલ પર સૂર્યકુમાર યાદવ એ જ્યારે સિક્સ ફટકારી ત્યારે ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું.

વિરાટ કોહલી પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા તેમને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં કેપ્ટન માં લખ્યું છે કે એક બિજુ મજબૂત પરીણામ જેના સુર્ય કુમાર યાદવે પણ લખ્યું સુર્યવીર વિરાટ કોહલીની બેટિંગ આમ જનતા સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની સેલિબ્રિટી પણ ખૂબ પસંદ કરે છે.

પાકિસ્તાન સામેની પ્રથમ મેચ દરમિયાન ઘણી બૉલીવુડ સેલિબ્રિટીની કમેન્ટ્સ સામે આવી હતી અને બોલીવુડ અભિનેત્રીએ પણ વિરાટ કોહલીની તસવીર મૂકીને તેને ખૂબ અભિનંદન આપ્યા હતા આ વચ્ચે નેધરલેન્ડ સામેની શાનદાર જીત બદલ તાજેતરમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્ટાર અભિનેતા એનટીઆર એ પણ પ્રતિક્રિયા આપે.

તેમને વિરાટ કોહલી પર ખુશ થતા લખ્યું કે શું શાનદાર ભારતની જીત હતી વિરાટ કોહલી સાથે ટીમ ઇન્ડિયા ખૂબ સરસ રમી આવનારા સમયમાં પણ આવી જ રીતે આપણા ભારત દેશનું ગૌરવ વધારતા રહો એવી શુભકામનાઓ વાંચક મિત્રો આપનો ભારતીય ટીમની જીત બદલ શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *