Cli
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વિશે આ શું બોલી ગયા શૈલેષ લોઢા, સિધ્ધાંત કરણના ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વિશે આ શું બોલી ગયા શૈલેષ લોઢા, સિધ્ધાંત કરણના ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે દર્શકો આ શોને ખૂબ જ પસંદ કરે છે જેમાં મહેતા સાહેબનુ પાત્ર ભજવનાર શૈલેષ લોઢા થોડા સમય પહેલાં શો છોડીને ચાલ્યા ગયા હતા એમની જગ્યાએ નવા કલાકાર તરીકે સચિન શ્રોફ આવેલા છે પરંતુ છેલ્લા 14 વર્ષથી શોમાં.

મહેતા સાહેબ નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા આજે પણ દર્શકો ની પહેલી પસંદ છે અને દર્શકો એમને ખુબ જ પસંદ કરે છે એક સવાલ હજુ પણ એમની સાથે જોડાયેલો છેકે આખરે એમને તારક મહેતા શો ને શા માટે છોડ્યો હતો આ સવાલો પર તાજેતરમાં સિધ્ધાંત કરણના ઈન્ટરવ્યુ દરમીયાન જ્યારે હોસ્ટે.

એમને સવાલ કર્યોકે શા માટે તમે તારક મહેતા શો છોડ્યો ત્યારે શૈલેષ લોઢા એ કહ્યું કે ઘણી બધી મજબૂરી હોય છે કોઈ એમનેમ બેવફા નથી થતું આપણે ભારતીય માણસો ઘણા લાગણીશીલ હોઈએ છીએ હું પોતાની જાતને લાગણીશીલ ગણું છું કે સામાન્ય બાબત છે જો તમે કોઈપણ જગ્યાએ 14 વર્ષથી કામ કરો છો.

તો ત્યાં તમારા સંબંધો ડેવલપમેન્ટ થવાનાજછે આ શોએ મને ઘણુ શીખવી દિધુંછે હું એવો નહોતો એવું નથીકે આ શો મે શામાટે છોડ્યો એ કહેવા નથી માગંતો પણ એનો સાચો સમય આવવા દોહું ખુલીને આ બાબત વિશે મારા ચાહકોને જરુર જણાવીશ આ પહેલા શૈલેષ લોઢા એ શો મેકર આશીત મોદી.

પર નિશાન સાધતા કહ્યું હતું કે લોકો કાંચીડાની જેમ કેમ બદલેછે એ હું ભલીભાતી જાણું છું તેમના નિવદેન સીધા જ આસીત મોદી પર હોય છે આ વચ્ચે ફરી એકવાર શૈલેષ લોઢા એ આસીત મોદી ના વર્તન પર નિસાન સાધ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *