Cli
સુનીલ શેટ્ટી યોગીજી પાસે રડી પડ્યા, બોલીવુડ ને બાબા આપ જ બચાવી શકો છો...

સુનીલ શેટ્ટી યોગીજી પાસે રડી પડ્યા, બોલીવુડ ને બાબા આપ જ બચાવી શકો છો…

Bollywood/Entertainment Breaking

ભારતીય ફિલ્મો માં એક સમય એવો હતો કે બોલીવુડ ફિલ્મ નો દબદબો હતો પરંતુ સાઉથ ઇન્ડસ્ટ્રીની દમદાર ફિલ્મો અને સ્ટોરી આવી જતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ડુબવાના આરા પર છે બોલીવુડ ની ફિલ્મોની સ્ટોરી અને કહાનીઓ હવે દર્શકો પસંદ કરતા નથી અને હંમેશા બોલીવુડ ફિલ્મો વિવાદીત રહી છે.

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર હવે બોયકોટ નો મારો ચલાવવામાં આવી રહ્યો છે દર્શકો બોલીવુડ ફિલ્મોનો બહિષ્કાર કરી રહ્યા છે અને એ આ!ગ માં બોલીવુડ ના ઘણા સુપરસ્ટાર પણ હોમાઈ ગયા છે ઘણા સુપરસ્ટારોની ફિલ્મો પણ ફ્લોપ જઈ રહી છે આમીરખાન જેવા એક સમયના સ્ટારે તો લાલ સિંહ ચડ્ડા ફ્લોપ ગયા.

બાદ અભિનય ક્ષેત્રે થી સંન્યાસ પણ જાહેર કરી દિધો‌ છે આ વચ્ચે તાજેતરમાં બોલીવુડ ના સફળ અભિનેતા સુનીલ શેટ્ટી એ ફિલ્મી ફ્રેન્ડલી મીટીંગ માં જેમાં ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહારાજ ઉપસ્થિત હતા એમાં યોગીજી સામે ભાઉક બનીને વિનંતી પણ કરી છે મુંબઈના દોર પર યોગીજી ગયા છે.

આ વચ્ચે નોયડા ફિલ્મ સીટી ના એજન્ડા પર યોગીજીએ મુંબઈ ફિલ્મસીટી માં એક મીટીંગ યોજી હતી જેમાં રાજ કુમાર સંતોષી સુભાષ ઘાઈ જેકી શ્રોફ સુનીલ શેટ્ટી મનમોહન સેટ્ટી બોની કપૂર જેવા ઘણા બધા ફિલ્મ સેલેબ્સ સાથે વાતચીત કરી જેમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી એ યોગીજીને વિનંતી.

કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર બોયકોટ ના ઘેરા વાદળો છવાયેલા છે ટ્વીટર પર જે બોયકોટ નો ટ્રેડ ચાલે છે એનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણુ નુકસાન થાય છે જેને માત્ર આપ જ રોકી શકો છે યોગીજી આપ ચાહો તો બોયકોટ ને રોકી શકો છો તમે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.

ઘણી સારી ફિલ્મો પણ આપી છે સારા કામ પણ કર્યા છે બોર્ડર જેવી મેં ઘણી બધી ફિલ્મોમાં સારો અભિનય પણ કર્યો છે દરેક ક્ષેત્રમા સારા નરસા બંને પાસા હોઈ શકે એક પરીવારના સભ્યો સમાન હોતા નથી તો બોલીવુડ માં બધા સમાન કેવી રીતે હોય શકે સુધારનો એક મોકો આપો આવી રીતે.

બોલીવુડ આખાયને બોયકોટ કરવુ કેવી રીતે યોગ્ય છે બોલીવુડ થી બોયકોટ હેસટેગ ને હટાવવામાં યોગીજી આપ સહકાર આપો સુનીલ શેટ્ટી એ જણાવ્યું કે 90% બોલીવુડ ના લોકો સફેદ પાવડર નો ઉપયોગ નથી કરતા એટલા માટે એ 10% ના કારણે બોલીવુડ ને બોયકોટ કરવુ ના જોઈએ.

આમ જણાવીને પોતાનો પ્રતિભાવ મુકી ને દર્દભરી વાતોથી યોગીજી ને વિનંતી કરી હતી જે નિવેદન બાદ બધાએ તાલીઓ પાડી હતી યોગીજી આ મામલે મૌન રહ્યા હતા તેમને આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *