Cli

પિતાના અંતિમ સંસ્કારમાં સની દેઓલે ઉઠાવ્યું મોટું પગલું, ચાહકો ચોંકી ગયા

Uncategorized

ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર દરમિયાન આખું બોલીવુડ શોકમાં ડૂબેલું હતું. જ્યાં જુઓ ત્યાં લોકો હેમા જી અને ધર્મપાજીના પ્રસંગો યાદ કરી રહ્યા હતા. પરંતુ આ બધામાં સૌથી વધુ તૂટેલો કોઈ હતો તો તે સની દેઓલ હતા.અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક સની દેઓલ ઊભા થયા અને એક મોટો નિર્ણય જાહેર કર્યો. ભીનાં નયનમાં

તેમણે સૌની સામે કહ્યું:“આજથી હું પાપાના નામે ‘ધર્મેન્દ્ર ફાઉન્ડેશન’ શરૂ કરું છું, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવાનો સંઘર્ષ કરતા દરેક કલાકારની મદદ કરશે.”સનીની આ વાત સાંભળીને ત્યાં હાજર બધા થોડા ક્ષણ માટે નિષ્શબ્દ રહી ગયા.સનીએ આગળ ઉમેર્યું કે,“પાપા હંમેશા કહેતા કે કોઈનું હાથ પકડીને તેને આગળ વધારવું એ સૌથી મોટી માનવતા છે.

હું એ જ વચન નિભાવીશ.”ત્યાર પછી સનીએ પિતાશ્રીની તસવીર આગળ દીવો પ્રગટાવ્યો અને પ્રણ લીધો કે દર વર્ષે પોતાના પિતાની પુણ્યતિથિ પર 100 જરૂરતમંદ કલાકારોની મદદ કરશે.માહોલ ગાઢ શોકમય હતો, પરંતુ સનીના આ મોટા પગલાએ સૌના હૃદયને સ્પર્શી લીધા. લોકો બોલ્યા કે ધર્મેન્દ્ર આજે પણ પોતાના પુત્રોના સારા કામોમાં જીવંત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *