Cli

સલમાને અંતર બનાવ્યું જયારે આર્યનને જામીન મળ્યા પછી ઘરે મળવા ના આવ્યા જાણો આ મોટું કારણ….

Bollywood/Entertainment

આર્યનના ઘરે આવ્યા પછી બોલીવુડના કેટલાયે એવા સેલિબ્રિટી હતા જેઓ શાહરૂખને મળવા મન્નત પહોંચ્યા અને જે મન્નત ના પહોંચી શક્યા એમણે સોસીયલ મીડિયામાં સપોર્ટ કર્યો પણ એક વાત અજીબ છે જયારે આર્યનની ધરપકડ થઈ ત્યારે સલમાન ખાન મન્નત પહોંચતા દેખાય હતા પરંતુ જેવા આર્યનને જામીન મળ્યા પછી સલમાન ક્યાંય દેખાણાં નહીં ગાયબજ રહ્યા.

સલમાન મન્નતમાં દેખાણા નહી એવુંતો શું કારણ છે આર્યનના જામીન પછી સલમાન શાહરૂખને મળવા મન્નત ના ગયા એની પાછળનું એક કારણ જે સલમાનના નજીકના છે એમણે જણાવ્યું છેકે સલમાનનો એક નિયમ છે જયારે કોઈ પ્રોબ્લેમમાં હોય ત્યારે એજ સમયે સલમાન પહોંચી જાય છે.

સારા સમયમાં કોઈ સાથે હોયકે ના હોય પરંતુ ખરાબ સમયમાં સલમાન જરૂર સાથે હોય છે આજ કારણ છે જયારે શાહરૂખનો દીકરો જયારે પકડાઈ ગયો ત્યારે સલમાન ત્યાં પહોંચ્યા હતા પરંતુ જામીન મળ્યા પછી શાહરુખની ફેમિલી એન્જોય કરી રહી છે એવામાં સલમાનને લાગ્યું નહીં કે જવું જરૂરી ન નથી.

સલમાનના એક નજીકનાએ જણાવ્યું હતું કે સલમાન એ શાહરૂખથી નજીકના સારા સંબંધમાં છે જયારે આર્યનના જામીન મળ્યા ત્યારે સલમાન એવા પહેલા હતા જેમણે શાહરૂખને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા અને સલમાને ગૌરીને પણ એ સમયે સાંભળ્યા હતા અને શાહરૂખના બાળકોને પોતાના બાળકોની જેમ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *