Cli

પોરબંદર બંદર જેટી પર વહાણમાં લાગી આગ !

Uncategorized

પોરબંદર બંદર જેટી પર વહાણમાં આગની ઘટના સામે આવી છે. ચોખા અને ખાંડ ભરેલ વહાણમાં આગ લાગવાની ઘટના બની પોરબંદરથી જે વહાણ છે તે નીકળી રહ્યું હતું અને તે દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી તો ચોખા અને ખાંડ ભરેલ વહાણમાં આગ લાગી હતી.

વહાણમાં 900 ટન કરતાં વધુ ચોખા અને 70 ટન કરતાં વધુ ખાંડ ભરેલ હતી. પોરબંદરથી માલ ભરીને સોમાલ્યા રવાના થવાનું હતું આ વહાણ. તો જામનગરના એચઆરએમ એન્ડ સન્સના વાહણમાં આગ લાગવાની ઘટના બની હતી. તો ફાયર વિભાગ દ્વારા બે વાહનો તથા હાઈડ્રેટ સિસ્ટમથી ફાયર ફાઈટિંગ ચાલુ કરવામાં આવ્યું હતું

અને ચોખા ભરેલ હોવાથી આગ વિકરાળ બનતાવાહણને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તો વાહણમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને ચોખા ભરેલું આ વાહન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી

ગુજરાતના પોરબંદર સુભાષનગર જેટી પર લંગરાયેલા એક જહાજમાં સોમવારે આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો તો દરિયાની વચોવચ આ જે વહાણ છે તે લઈ જવામાં આવ્યું અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે અંદર ચોખાનો જથ્થો ભરેલો હતો અને તેમાં આગ લાગતા જે આગછે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા સર્જાઈ ગયા હતા ફાયર ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. તો પોરબંદરથી સોમાલિયા ખાતે આ વહાણ જઈ રહ્યું હતું

અને તે દરમિયાન આગ લાગવાની ઘટના સર્જાઈ હતી અને અલગ અલગ આ તસ્વીરો પણ સામે આવી રહી છે કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે તેમાં જે ચોખા અને ખાંડનો જથ્થો હોવાથી આગ વધુ પ્રમાણમાં પ્રસરી ગઈ હતી અને તેના કારણે આગ પર કાબુ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ફાયર ફાઇટરની ટીમ દ્વારાઅત્યારે પણ સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે વાહણમાં જેટી ઉપર લગારેલું હતું એમાં આગ લાગેલી છે

એટલે અમારું એક વાહન તાત્કાલિક ત્યાં ફાયર ફાઈટિંગ માટે ગયેલું હતું પરંતુ આગ કાબુમાં ન આવતા વધારાના બે વાહનો પણ અમે ત્યાં બોલાવેલા હતા અને ફાયર ફાઈટિંગ શરૂ કરેલું હતું પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે વાહન વાહન હતું એની અંદર ખાંડ અને ચોખા બંને ભરેલા હતા ચોખાનું પ્રમાણ વધારે હતું જેથી આગ બુજાવવામાં થોડીક અગવડતા પડતી હતી >> પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી નજીક આવેલ ચાર ગાર્ડનોના રીનોવેશન માટે સવા કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરાઈ રહ્યો છેતેમાં પણ શહીદ નાગાર્જુન સિસોદિયા પાર્કની કામગીરીના હલકી ગુણવત્તાનું મટેરિયલ વપરાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અનેક ગાર્ડનો હાલમાં જાળવણીના અભાવે ધૂળ મૂળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *