Cli

નિકોલમાં PM મોદીના રોડ શોમાં આરતીની થાળી લઈને ઊભેલા મહિલાની આટલી ચર્ચા કેમ?

Uncategorized

જેમ ખબર નહી પણ હું મોદી સાહેબને જોવું એ તો નોર્મલ વસ્તુ છે કે એમના મારા જેવા કરોડો વ્યક્તિઓ જોતા હશે પણ જ્યારે મોદી સાહેબની મારા ઉપર નજર પડી અને હું ખૂબ જ ભાવવિભોર બની ગઈ આજે હું ઇષ્ટદેવને માનું છું તો ઇષ્ટદેવ મારી સમક્ષ આવીને કોઈ કાર્ય નથી કરતા પણ એ કોઈ જેમ કહેવાય ને કોઈ વ્યક્તિએ કોઈ દેવદૂતને મોકલ્યા બસ આ મોદી સાહેબ છે ને એ દેવદૂત સમાન જ છે આપણે જેમ ભોળાનાથને પ્રાર્થના કરતા હોઈએ કે પ્રભુ આ સર્વજ્ઞ દેશમાં શાંતિ જળવાઈ રહે સારા સારા સૌ સુખેથી રહે શાંતિથી રહે બસ આ જ વસ્તુ આપણે પ્રભુ પાસે માંગતા હોઈએ અને એ જ ઈચ્છાઓ

મોદી સાહેબ પૂરી કરી રહ્યા છે આજે આપણે કોઈ વ્યક્તિને ગમાડવું અને એને પૂજવું એ બંનેમાં ફરક છે અને હું ખરેખર મોદી સાહેબને પૂજું છું તમે કોઈ કાર્ય કરશો તો તમારાથી ભૂલ થશે જો કોઈ કરશે જ નહીં તો ભૂલ થવાની જ નથી એટલે મોદી સાહેબના અને હકીકત કહું ને તો કોઈ વ્યક્તિ વ્યક્તિ જ્યારે તમને ગમતું હોય ને ત્યારે તમને એનામાં ગુણો જ દેખાય એનામાં શું અવગુણ છે એ તમને ક્યારે દેખાતા જ નથી નમસ્કાર આપની સાથે હું છું પાયલ આંસુ માણસને ત્યારે આંસુ આવે જ્યારે એ ખૂબ ભાવુક થઈ જાય આંસુ એક એવી એવી સંવેદના છે કે જ્યારે તમે ખૂબ દુઃખી હોવ કે પછી તમે

ખૂબ ખુશ હોવ ત્યારે તમને આંસુ આવી જતા હોય છે આપણે નેતાઓ માટેનો પ્રેમ ખૂબ જોયો છે એટલે એક સમય એવો હતો હતું કે ઇન્દિરા ગાંધી માટે લોકો એમને મળવા માટે ક્યાં ક્યાં દૂર દૂરથી આવતા હતા ઇન્દિરા ગાંધીને જોઈને નતમસ્તક થઈ જતા હતા એ સમયે પણ આપણે જોયો છે કે અટલ બિહારી બાજપાઈ જ્યારે સ્પીચ આપવા માટે આવે તો ગામડે ગામથી લોકો આવી અને એમને સાંભળવા માટે આવતા હતા એવો જ કંઈક પ્રેમ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ છે હમણાં જ નિકોલમાં એમનો રોડશો થયો અને એની તસ્વીરો ખૂબ વાયરલ થઈ એમાંથી એક તસ્વીર જે ખૂબ વાયરલ થઈ જેની

ખૂબ ચર્ચા થઈ એ હતી કે એક બેન છે હાથમાં થાળી છે પ્રધાનમંત્રી બેક સાઈડથી છે અને એ બેન દેખાય છે આંખમાં આંસુ છે અને હાથમાં થાળી લઈ એમના સ્વાગત માટે ઊભા છે એ બેન સાથે વાત કરવી છે અને સમજવું છે કે પીએમ માટેનો આટલો પ્રેમ કેમ હતો એ દિવસે એમને શું જોયું જેનાથી એમને આ શું આવી ગયા પહેલા તો થેન્ક્યુ સો મચ તમે અમને સમય આપ્યો અને તમારો પરિચય આપો પહેલા જય માતાજી બેન મારું નામ વિલાસબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા છે અને અમે અમદાવાદમાં અહીયા અમે ફેમિલી સાથે રહીએ છીએ હા બસ હા એ દિવસે મતલબ નિકોલમાં હું આગલા દિવસ બે ત્રણ દિવસ આવી કે જ્યારે

પ્રધાનમંત્રી આવવાના હતા તો અહીંયાના લોકો ખુશ ખૂબ હતા પણ એ દિવસની તસ્વીર તમારી ખૂબ વાયરલ થઈ જાય એમાં તમારા આંખમાં આંસુ છે હાથમાં થાળી છે પ્રધાનમંત્રીને જોવા માટે અહીંયા ઊભા હતા તમે તમારા ઘરની પાસેથી જ નીકળ્યા એકદમ જી એ અમારા ઘરની આંગણમાં જ અમે અંદર ઉભેલા જ હતા અને મોદી સાહેબ આવવાની બસ થોડી ક્ષણોની વાર હતી અને પછી અચાનક જ બસ આમ અમારા રિલેટિવ બધા ભેગા થયા હતા અને પછી અચાનક જ મને એમ થયું કે મારે હું ભોળાનાથને માનું છું તો મને એમ થયું કે હું ભોળાનાથની જેમ જ જો મોદી સાહેબને માનતી હોવ તો મારે એમની પણ આરતી ઉતારવી

જોઈએ અને બસ મને થોડી ક્ષણો પહેલા જ મને આરતી ઉતારવાની ઈચ્છા થઈ અને મે આરતી ઉતારી એમની તમે એવું કહ્યું કે તમે ભોળાનાથની જેમ જ પ્રધાનમંત્રીને માનવા જી જી જી મેડમ અને કેમ આટલો બધો પ્રેમ એમના માટે આટલી બધી લાગણી કેમ એનું એનું રીઝન એ પણ છે કે આપણે જેમ ભોળાનાથ ને પ્રાર્થના કરતા હોઈએ કે પ્રભુ આ સર્વજ્ઞ દેશમાં શાંતિ જળવાઈ રહે સારા સારા સૌ સુખેથી રહે શાંતિથી રહે બસ આ જ વસ્તુ આપણે પ્રભુ પાસે માંગતા હોઈએ અને એ જ ઈચ્છાઓ મોદી સાહેબ પૂરી કરી રહ્યા છે જે આપણા દરેક વ્યક્તિઓ માટે આજે જે એ કરી રહ્યા છે આપણા દેશ માટે કે જે કોઈપણ એ પછી

સર્જીકલ સ્ટ્રાઇક કો કે પછી આજે ટૂંકમાં હમણાં થોડા સમય પહેલા જે સિંદૂરનું બની ગયું એ એ બધા એવાય તો કદાચ હજારો કાર્યો હશે જે એમણે કર્યા હશે એટલે એટલે અને એટલે જ હું એમને એટલું માન એટલા માટે આપું છું કે જેમ ભગવાન આપણા કાર્યો કરે છે એમ મોદી સાહેબ પણ આપણા કાર્યો કરે છે પણ ભગવાન આપણી સમક્ષ નથી આવી શકતા પણ મોદી સાહેબ તો આપણી સમક્ષ છે ને એ દિવસે આરતીની થાળી લઈને ઊભા હતા પ્રધાનમંત્રી પસાર થયા ત્યારે શું લાગણી હતી કારણ કે આંખમાં આંસુ આવી ગયા હતા આંસુ માણસને ત્યારે આવે જ્યારે ખૂબ ખુશ હોય ખૂબ દુઃખી થઈ જાય તમારે કેવી લાગણીઓ હતી

જ્યારે પ્રધાનમંત્રીને તમે જોયા જી મેમ કારણ કે આમાં આપણે ભગવાનને પ્રત્યક્ષ નથી જોઈ શકતા આપણને ખબર છે દીપ દેવતા છે સૂર્યનારાયણ દેવ છે આ બધા પ્રત્યક્ષ દેવ છે પણ આજે હું ઈષ્ટદેવને માનું છું તો ઈષ્ટદેવ મારી સમક્ષ આવીને કોઈ કાર્ય નથી કરતા પણ એ કોઈ જેમ કહેવાય ને કોઈ વ્યક્તિએ કોઈ દેવદૂતને મોકલ્યા બસ આ મોદી સાહેબ છે ને એ દેવદૂત સમાન જ છે ભગવાને જ એમણે કદાચ આપણા સમાજના શુભ કાર્યો માટે કે સમાજની સુરક્ષા માટે એ મોદી સાહેબને મોકલ્યા છે ભગવાને તો આજે મોદી સાહેબ જ્યારે અહી આવવાના હતા થોડી ક્ષણ પહેલા તો કદાચ મને પણ નહોતી ખબર કે

આત્માથી હું ખૂબ ખુશ છું કે મોદી સાહેબે મારી સામુ દ્રષ્ટિ કરી જય માતાજી કર્યા આ મારા માટે ખૂબ જ ખૂબ જ ખૂબ જ અનમોલ ઘડી હતી. હ અત્યારે પણ થોડા થોડા આંસુ તો આવી રહ્યા છે આંખમાં ખરેખર અને ખરેખર બેન હું કદાચ જીવીશ ને ત્યાં સુધી હું આ ક્ષણને ક્યારેય નહી ભૂલી શકું હું નહી મારા પરિવારના દરેક સભ્યો ક્યારેય આ ક્ષણને નહી ભૂલી શકે હ પરિવારમાંથી કોઈ પોલિટિક્સમાં ખરી તમને ઇન્ટરેસ્ટ પોલિટિક્સમાં કેવી રીતના આવ્યો પ્રધાનમંત્રીને કેવી રીતના તમે જુઓ છો તમને આટલા બધા પસંદ આવે છે એ તો હા જેમ કે દરેક વ્યક્તિના જીવનમાં કોઈ

વ્યક્તિ આઈડલ હોય અને હું મોદી સાહેબને આઈડલ માનું છું આઈડલ એટલા માટે કે આપણે જે વ્યક્તિ જેમ આપણે ઈચ્છતા હોય ને કોઈ મારું આ કાર્ય કરે કે કોઈ મને ગમી જાય મોદી સાહેબ એવા વ્યક્તિ છે ને કે જેમણે એક એક વ્યક્તિ માટે સારું કાર્ય કર્યું છે આજે આપણા સમાજમાં સ્વચ્છતાને લઈને કો કે સાક્ષરતા અભિયાન કો મહિલાઓ માટે કો દીકરીઓ માટે કો કે દેશ માટે જવાનો માટે જે જે એમણે જે પ્રતિજ્ઞા લીધી કે જે બોલ્યા કે હું આમ કરીને બતાવીશ અને એ કરીને બતાવી છે અને એટલે જ એ મને કહેવાય ને કે આજે આપણે કોઈ વ્યક્તિને ગમાડવું અને એને પૂજવું એ બંનેમાં ફરક છે અને હું ખરેખર મોદી સાહેબને પૂજું છું અને મને ખરેખર ખૂબ જ ગમે છે એનું રીઝન એ પણ છે કે એ દરેક કોઈ જ્ઞાતિને કે એવું પર્ટીક્યુલર કોઈ જ્ઞાતિ ઉપર એ નથી ભાર મુકતા ભાર મુકતા એ દરેક વ્યક્તિને એ દરેક વ્યક્તિને સાથ આપે છે દરેક વ્યક્તિના માટે સારા કાર્યો કરે છે બસ અને મને એટલા માટે જ એમના પ્રત્યે ખૂબ ખૂબ અને ખૂબ જ માન છે રાજનીતિના એવા કોઈ બીજા ચહેરા ઘરે પહેલા હોય કે અત્યારના હોય જેને જેના માટે આટલું બધું માન તમને હોય પ્રધાનમંત્રી સિવાય હા હું આમ જોવા જાવ તો અટલજી છે એમને પણ માનું છું પછી એના પછી આપણે હું

સુસ્મિતા સ્વરાજ એમને પણ માનું છું મને ગમે છે બધા કહેવાનો મતલબ કારણ કે એ લોકો આપણા દેશ માટે સારું કાર્ય કરે છે આપણા માટે કોઈ સારા સારા કહેવાય ને કે એક સમિતિઓ બનાવે કે કોઈ પણ વસ્તુ તો એ બધું એ કાર્ય કરે છે પણ મોદી સાહેબ છે ને એ તો એટલો તટસ્થતાથી એના ઉપર અમલ મૂકે છે અને જે આપણા જવાનો ઉપર એ લોકો કરે છે જે બીજા દેશના અને મહિલા ઉપર કર્યું જે હમણાં ટૂંકમાં આપણે સિંદૂરનું આપણે જોયું તો એ એ જે એમનો જે જે બદલો લે છે ને એ એ દિલમાં ઘર કરી જાય છે કે જે લોકો આપણને પ્રતાળિત કરે છે આપણે કોઈને તકલીફ આપવા નથી માંગતા આપણો દેશ ક્યારેય

આપણા દેશના કોઈપણ વ્યક્તિ કોઈ એવું નથી ઈચ્છતા કે આપણે આમને તકલીફ આપીએ પણ પણ જો એ લોકો આપણા ઉપર કોઈ પણ અત્યાચાર કરે છે કઈ પણ કરે છે ને તો મોદી સાહેબ એનો જડવાતોડ જવાબ આપે છે અને આ વસ્તુ મને ખૂબ ગમે છે હ એ દિવસે પ્રધાનમંત્રી સાથે વાત થાત તો શું વાત કરત તમે એ તો કદાચ ઈમ્પોસિબલ છે તમે વિચાર્યું જ નહી હોય કે આવું ક્યારેય ન મેં તો એટલું પણ નતું વિચાર્યું કે આટલી નજીકથી મને એમના દર્શન કરવા મળશે કારણ કે અમે તો અમારા ગેટની અંદર ઉભેલા હતા બધા અમારા સગાવાલા કો કે ફ્રેન્ડ સર્કલ કો બધા અમે અંદર જ હતા બહાર તો ખૂબ જ ભીડ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *