વિમાન દુર્ઘટનાના 8 મહિના બાદ એર ઇન્ડિયાએ પરિવારને મૃતક પુત્રનો અલબોમ સોંપતા ભાવુક….
તો સમાચારોમાં આગળ વાત બનાસકાંઠાની કરીએ તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના આઠ મહિના બાદ નવી વ્યથા જે છે તે સામે આવી રહી છે. આઠ મહિના બાદ એક પરિવારને બચી ગયેલા જે ઘરના લોકો હતા જે ફ્લાઈટની અંદર હતા અને જેમના મોત થયા હતા તેમનો સામાન એ આઠ મહિના બાદ પોતાના વતને પહોંચ્યો. આઠ મહિના બાદ એક […]
Continue Reading