જયરાજ આહિર આવ્યા ફરી વિવાદમાં, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

લઈને પહોંચ્યા હોવાનો આરોપ છે. વીવીઆઈપી કલ્ચરની મનાઈ વચ્ચે જયરાજ આહીર ત્યાં પહોંચતા હવે નવો વિવાદ સર્જાયો છે. પગપાળા જવાની જગ્યાએ મિત્રો સાથે ખાનગી બસમાં તેવો પહોંચ્યા. વિડીયો વાયરલ થતા જ જૂનાગઢ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.તો માયાભાઈ આહીરના પુત્ર છે જયરાજ આહીર કે જેઓ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે કેમ કે જૂનાગઢ ભવનાથનો […]

Continue Reading

લગ્ન સમારંભમાં ફૂડ પોઈઝનિંગ, 1000 લોકોએ લીધું હતું ભોજન?

અમલસા ગામમાં લગ્ન પ્રસંગે ભોજન બાદ ફૂડ પોઇઝનિંગની ઘટના બની. લગ્ન સમારોહમાં અંદાજે 1000 જેટલા લોકોએ ભોજન લીધું હતું. ત્યારબાદ અનેક લોકોને ઝાડા, ઊલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી.ઉલ્લેખનીય છે કે વર કેનલ ટંડેલ સહિતની જાન નવસારી તરફ નીકળી હતી ત્યારે અચાનક તબિયત બગડવાની શરૂઆત થઈ. તમામ પીડિતોને તાત્કાલિક અસરથી જલાલપુર મંદિર CHC […]

Continue Reading

રિક્ષાના હાલ કાગળના ડૂચા જેવા થઈ ગયા !

પલસાણા કડોદરા રોડ પર રિલીફ હોટલ સામે અકસ્માત સર્જાયો અમદાવાદ મુંબઈ હાઈવે પર આવેલ રિલીફ હોટલ સામે ભયંકર અકસ્માતની ઘટના બની હતી જેમાં સવાર મુસાફરો પૈકી બે મહિલાના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજા છે મળતી વિગત પ્રમાણે એક રિક્ષામાં છ લોકો સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને પાછળના ભાગથી જોરદાર ટક્કર મારી […]

Continue Reading

ગુજરાતી ફિલ્મોમાં ફિરોઝ ઈરાની વિલન કઈ રીતે બન્યા?

જો હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતના ધણી… માણકાનો ઘા પાણકા જેવો… આ ગુલાબની વાત ગુલાબ જેવી… ફિરોઝ ઈરાનીએ વિવિધ ગુજરાતી ફિલ્મોમાં બોલેલા આ સંવાદો આજે પણ લોકોને યાદ છે.ચહેરા પર કુટિલ હાવભાવ અને મરોડદાર અવાજ સાથે ફિરોઝ ઈરાની ફિલ્મના પડદે ખલનાયક તરીકે પ્રગટે ત્યારે પ્રેક્ષકો ખૂબ ધિક્કારે.એક ખલનાયક તરીકે પ્રેક્ષકોની નફરત મેળવવી એ […]

Continue Reading

હાથ વગરની પાયલે પગ વડે પરીક્ષા લખીને ૬૦૦ માંથી ૬૦૦ ગુણ મેળવી ઇતિહાસ રચ્યો!

બંને હાથ ન હોવા છતાં, પાયલ યાદવે પગ વડે પરીક્ષા લખીને ઇતિહાસ રચ્યો અને 10મા ધોરણમાં 600 માંથી 600 ગુણ મેળવ્યા.એવું કહેવાય છે કે જો ઇરાદા મજબૂત હોય અને હિંમત ઉડાન ભરે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી, આ વાત પાયલ યાદવે સાબિત કરી છે. રાજસ્થાનના મુંડાવરની આ 15 વર્ષની પુત્રીની વાર્તા હિંમતનું ઉદાહરણ છે.જ્યારે […]

Continue Reading

“દીકરાના વિયોગને સેવા બનાવી: એક માતાની અદભુત પ્રેરણાદાયી સફર”

૫૦ વર્ષીય એક મહિલાએ નાની ઉંમરે પોતાના દીકરાને ગુમાવ્યો. આ ઊંડો શોક તેમને ભાંગી શકે તેમ હતો, પરંતુ તેમણે તેમના દુઃખને એક ઉદ્દેશ્યમાં ફેરવવાનું નક્કી કર્યું. પોતાના દીકરાની યાદમાં, તેમણે પોતાના ગામમાં ૨૦૦ જરૂરિયાતમંદ બાળકો માટે એક શાળા શરૂ કરી.આ બાળકો ફક્ત વિદ્યાર્થીઓ નથી, પરંતુ તેમનો દીકરો છે. તેમને ભણાવતા, દરરોજ તેમની સંભાળ રાખતા, તે […]

Continue Reading

“અંગદાનથી અમર બન્યા તુષારભાઈ ઘેલાણી: વિદાયમાં પણ જીવંત રહી માનવતા”

સુરતના પ્રતિષ્ઠિત બિલ્ડર તુષારભાઈ ઘેલાણી આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની વિદાય એક એવી આશા છોડી ગઈ છે, જે અનેક જીવનમાં પ્રકાશ ફેલાવશે. દુઃખ અને શોકના માહોલ વચ્ચે પણ માનવતાનો એક અદભુત દાખલો તેમની યાદ સાથે જોડાઈ ગયો. જ્યારે ડોક્ટરો દ્વારા તુષારભાઈને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા, ત્યારે પરિવાર માટે આ ક્ષણ અત્યંત પીડાદાયક […]

Continue Reading

ભારતના સૌથી વધુ ટ્રાન્સફર થયેલા IAS અધિકારી કારણ માત્ર પ્રામાણિકતા અને ઈમાનદારી ના છોડી!

“મેં ક્યારેય સિસ્ટમ સામે યુદ્ધ કર્યું નથી, પરંતુ ગેરવહીવટ સામે મૌન પણ રહ્યો નથી.”૧૯૯૧ બેચના IAS અધિકારી અશોક ખેમકાએ જ્યાં જ્યાં સત્ય દબાતું દેખાયું ત્યાં દરેક ફાઇલ પર પ્રશ્નો ઊભા કર્યા. તેના પરિણામે તેમને ૫૭ વખત ટ્રાન્સફર સહન કરવા પડ્યા, દરેક વખત નવું પદ મળ્યું, પરંતુ તેમની પ્રામાણિકતા યથાવત રહી.કેટલાક લોકો માનતા હોય છે કે […]

Continue Reading

ગુજરાતી કલાકાર રાજુ બારોટનું નિધન!

ગુજરાતી રંગભૂમિને સૌથી મોટી ખોટ વર્તાય છે ગુજરાતી રંગભૂમિના કલાકાર અનેપીઠ અભિનેતા રાજુ બારોટનું નિધન થયું છે ગુજરાતી દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે ઉત્તરાખંડમાં હૃદય રોગના હુમલાથી તેમનું નિધન થયું ગુજરાતી રંગભૂમિએ એક દિગ્ગજ કલાકાર ગુમાવ્યા છે ગુજરાતી કલા જગતમાં અત્યારે ભારે શુભ પ્રવર્ત્યું છે રાજુ બારોટનું હૃદય રોગના કારણે […]

Continue Reading

નરોડામાં હીટ એન્ડ રનને લઇ ઠાકોર સમાજના આગેવાન અમરત ઠાકોરની પોલીસ સાથે બબાલ

એ દરમિયાન મારો ભતરીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કઈક અંદર મિલીભગત કરી પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી. પણ પોલીસે અંદર તોડબાજ કરી સેટિંગ કરી અને ગાડી રવાના કરી મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. હવે આવા નમીનાઓ બેફામ હોય દારૂ પીધેલા હોય પોલીસ […]

Continue Reading