કંચનબાઈની કહાણી, મધમાખીથી 25 બાળકોને બચાવવા પોતાનો જીવ આપી દીધો
“જો કંચનબાઈએ હિંમત ન દાખવી હોત, તો કોણ જાણે કેટલાંય બાળકો મરી જાત.”મધ્ય પ્રદેશના નીમચ જિલ્લાના રાનપુર ગામ ખાતે જે કોઈની સાથે વાત કરો, તેઓ આ વાત જ કહે છે. તેઓ કંચનબાઈના સાહસ અને ચપળતાની કહાણી સંભળાવે છે.2 ફેબ્રુઆરીના બપોરે રાનપુર ગામના આંગણવાડી પરિસર ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો.સામાન્ય રીતે જ્યાં બાળકોનો કલબલાટ સંભળાતો, ત્યાં […]
Continue Reading