અંબાણી પરિવારે સૌરવ જોશી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી!
સૌરભ જોશી જ્યારે થી અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર વંતારા પહોંચ્યો છે, ત્યારથી એવું લાગે છે કે સૌરભ જોશીના ગ્રહ નક્ષત્ર ખરાબ ચાલી રહ્યા છે. તમે જોયું હશે કે એક વિવાદ ચાલી રહ્યો છે કે સૌરભ જોશીએ તેની ચેનલ પરથી બે દિવસના વ્લોગ ડિલીટ કરી દીધા છે, માત્ર YouTube પરથી જ નહીં પણ Instagram પરથી […]
Continue Reading