Cli

સમીરની ઈમાનદારી ઉપર દાગ લગાવવા વાળા ઉપર પડ્યો તમાચો ! હવે મોઢું નહીં ખોલે કોઈ દિવસ…

Bollywood/Entertainment

સમીર વાનખેડેની મોટી જીત આર્યન કેશમાં સમીર વાનખેડે ઉપર ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા હતા ત્યારે અહીં સમીર વાનખેડેની મોટી જીત જોવા મળી રહીછે નવાબ મલિકે સમીર ઉપર આરોપ મુક્યા હતા કે તેઓ મુસ્લિમ ધર્મમાંથી આવે છે અને ખોટી રીતે એનસીબીમાં ભરતી થયા છે જયારે અહીં સમીર વાનખેડેએ પોતાના ડોકયુમેન્ટ વેરીફાઈ કરાવ્યા હતા.

નેશનલ કમિશન ઓફ સિડ્યુલ કાસ્ટના વાઇસ ચેરમેન અરુણ હલદાર આજે સમીર વાનખેડેના ઘરે પહોંચ્યા ત્યાં સમીરને એમની ફેમિલી હાજર હતા ત્યાં બેસીને સમીર વાનખેડેની પુછતાજ કરી અને ડોકયુમેન્ટ ચેક ર્ક્યા અને એના પછી અરુણ હલદારે મીડિયા સમક્ષ કહ્યું કે સમીરના જે પણ ડોકયુમેન્ટ હતા તે જોઈને જાણવા મળ્યુંછે કે સમીર વાનખેડે સિડ્યુલ કાસ્ટથી છે.

વધુમાં અરુણ હલદારે કહ્યું હતું કે હવે તપાસ એ લોકોની થશે જેમણે સમીર વાનખેડે ઉપર આ રીતના આરોપ લગાવ્યા છે એ આરોપ લગાવવા વાળા હતા નવાબ મલિક એમણે તો એવા પણ આરોપ લગાવ્યા હતા કે તેમની ટિમ છે એમનું કામ આમ આદમીને ડરાવવાનું અને એમન ઘરે રેડ કરવી અને ખોટી રીતે પાવડર મામલામાં ઘસેટવા.

આવા કેટલાય આરોપ નવાબ મલિકે લગાવ્યા હતા પણ આ બાજુ સમિર વાનખેડે એક એક કરીને સાચા નીકળી રહ્યા છે હવે પ્રભાકરે જે સમીર વાનખેડેએ 25 કરોડ માંગ્યાનો આરોપ લગાવ્યો હતો એની સચ્ચાઈ કરવાની બાકી છે જે થોડી દિવસોમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *