Cli

મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવતા નીતીશ ભારદ્વાજે IAS પત્નીને 12 વર્ષે છૂટાછેડા આપ્યા…

Bollywood/Entertainment

આજે બોલીવુડમાં બે છૂટાછેડા થયાના સમાચાર સામે આવ્યા છે કાલ રાત્રેજ ધનુષે રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાને છૂટાછેડા આપવાની જાહેરાત કરી તે વાતને હજુ 12 કલાક નથી થયાને મહાભારત સીરિયલના કૃષ્ણ એટલે કે નીતીશ ભારદ્વાજ એ પણ પોતાની આઈએએસ પત્નીને છૂટાછેડા આપી દીધા 12 વર્ષ પહેલા થયેલા આ.

લગ્ન તૂટી ચકયા છે બોમ્બે ટાઇમથી વાત કરતા નીતીશ ભારદ્વાજએ કહ્યું હામેં ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે સપ્ટેમ્બર 2019માં ફાઈલ કર્યું હતું હું એ ઊંડાણમાં નથી જવા માંગતો કે ક્યાં કારણોસર અમે અલગ થયા અત્યારે મામલો કોર્ટમાં છે ફક્ત હું અત્યારે એટલુંજ કહી શકું છુંકે છૂટાછેડા મોતથી પણ.

દર્દનાક હોય છે ખાસ ત્યારે જયારે ખાલીપન સાથે રહેતા હોવ નીતીશે વાતો વાતો પત્ની પર આરોપ લગાવ્યા છે નીતીશે કહ્યું જયારે પણ સબંધ તૂટે છે ત્યારે તેમાં સૌથી પહેલા બાળકોને દુઃખ લાગે છે બાળકો પર આની સૌથી વધુ અસર કરે છે અને તેના જિમ્મેદાર પરિવાર જ હોય છે નીતીશ મુજબ તેમને બે બાળકીઓ છે.

પરંતુ એમને પુત્રીઓથી વાત કરવા દેવામાં નથી આવી રહી અત્યારે નીતીશની પત્નીની પોસ્ટિંગ ઇન્દોરમાં છે પત્ની સાથેજ એમની પુત્રીઓ રહે છે નીતીશ મહાભારતમાં ભગવાન કૃષ્ણના પાત્રમાં જોવામળ્યા હતા આ પાત્ર લોકોને એટલું પસંદ આવ્યું કે લોકો એમને પાત્રમાં જોઈને સાચા કૃષ્ણ સમજવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *