Cli

મોદીએ 13 વર્ષ સુધી પોતાના લગ્ન કેમ છુપાવ્યા?

Uncategorized

કેમ મોદીએ 13 વર્ષ સુધી છુપાવ્યું કે તેમના લગ્ન જશોદાબેન સાથે થઈ ચૂક્યા છે. નરેન્દ્ર મોદીના લગ્ન તેમની 18 વર્ષની ઉંમરમાં જ થઈ ગયા હતા. પણ લગ્ન પછી મોદીએ પોતાનું ઘર છોડી અને હિમાલય ચાલ્યા ગયા. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા

ત્યારે એફિડેવિટમાં જીવન સાથીવાળું કોલમ મોદી એકદમ કોરું છોડી દેતા. [સંગીત] કેમ કે ત્યારે ભારતમાં એવો કોઈ નિયમ હતો જ નહીં કે તમે તમારા લગ્ન જીવનને પબ્લિક સામે [સંગીત] શેર કરો. ત્યારબાદ છેક 2013 માં સુપ્રીમ કોર્ટે આ નિયમ લાગુ કર્યો કે કોઈ પણ

નેતાને ચૂંટણી લડવી હોય તો તમારી આવક સંપત્તિ માં બાપ અને ધર્મપત્ની વિશેની સંપૂર્ણ [સંગીત] માહિતી પબ્લિક સામે શેર કરવી પડશે ત્યારબાદ જ્યારે મોદી 2014 માં વડાપ્રધાન બન્યા ત્યારે એફિડેવિટમાં જશોદાબેનનું નામ મેન્શન કર્યું [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *