Cli
દિલ્હીમાં થયેલા શ્રદ્ધા હ!ત્યાકાંડ પર કંગના રનૌતે આપી મોટું નિવેદન...

દિલ્હીમાં થયેલા શ્રદ્ધા હ!ત્યાકાંડ પર કંગના રનૌતે આપી મોટું નિવેદન…

Bollywood/Entertainment Breaking

શ્રધ્ધા વાલકર હ!ત્યા કાડંથી સમગ્ર દેશભરમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ મામલા પર રોજ નવી નવી અપડેટ સામે આવતી રહે છે શ્રદ્ધા વાલ કર ને આફતાબે પ્રેમ ના જાળમાં ફસાવી ને નિર્મમતાથી મો!તને ઘાટ ઉતારી હતી જેને પગલે સમગ્ર દેશમાં આક્રોશ વ્યક્ત કરવામા આવી રહ્યો છે નામચીન કલાકારોથી લઈ.

ઘણા બધા લોકો આ ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે એ વચ્ચે નવી બાબત સામે આવી છે જેમાં શ્રદ્ધાએ 2020 માં પોલીસ ફરિયાદમાં એ જણાવ્યું હતું કે તેને આફતાબ દ્વારા મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ને માનસિક અને શારીરિક શોષણ આફતાબ કરતો હતો આ વચ્ચે તાજેતરમાં બોલીવુડ.

અભિનેત્રી કંગના રનૌતે એ શ્રધ્ધા પાસેથી મળેલી ચિઠ્ઠી વિશે ખુલાસો કરતા જણાવ્યું હતું કે શ્રદ્ધા આ પહેલા જ જણાવ્યું હતું કે આફતાબ તેને બ્રેઇન વોશ કરીને દિલ્હી લઈ ગયો હતો અને તેના પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજરતો હતો તેને કંટાળીને ઘણીવાર પોતાના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

પરંતુ તેમાંથી નિષ્ફળ રહી હતી તેને ન્યાયની માંગણી પણ કરી હતી પરંતુ તેની રજૂઆત કોઈએ સાંભળી ન હતી તે કમજોર નહોતી તે એક નિડર છોકરી હતી પરંતુ તેને કમજોર બનાવવા આફતાબે ઘણા પ્રયત્નો કર્યા હતા તેનું જન્મ આ દુનિયામાં જીવવા માટે થયો હતો પરંતુ તે મહિલા રૂપે આવી અને તેને ખૂબ જ હેરાન કરવામાં આવી મહિલા હંમેશા પ્રકૃતિને સર્જન કરવાવાળી હોય છે.

તે ની કોખ હમેશા બધા માટે હોય છે તે ક્યારેય ભેદભાવ કરતી નથી એ પ્રકૃતિની સર્જન હારી મહિલા પર આવા પ્રકારનો ત્રાસ ગુજારીને આફતાબ નામના હેવાને શ્રધ્ધા ને નિર્મમતા થી મો!તને ઘાટ ઉતારી આ ચિઠ્ઠી પર કંગના રનૌતે પ્રતિક્રિયા આપતા આફતાબને કડક સજા થાય અને શ્રધ્ધા ને ન્યાય મળે એ માટે પોતાની રજુઆત પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *