Cli

જાનવી કપૂરે જન્મદિવસના મોકા પર તિરુપતિ બાલાજી મંદિરમાં કર્યા દર્શન એક્ટર સાડીમાં જોવા મળી…

Bollywood/Entertainment

બૉલીવુડ એક્ટર જાનવી કપૂર માટે 6 માર્ચનો દિવસ બહુ ખુશીઓથી ભરેલો કહેવાય છે કારણ એ દિવસે જાનવી કપુરણજો જન્મ દિવસ ઉજવાય છે જણાવી દઈએ ગઈ કાલે 6 માર્ચે જાનવી કપૂરે પોતાનો 25મોં જન્મ દિવસ ઉજવ્યો જાનવી કપૂરે જન્મદિવસના મોકા પર તિરુપતિ બાલાજીના મંદિરે જઈને દર્શન કર્યા.

અહીં સૌથી ખાસ વાત એ હતી કે જાણવી ભારતીય પરંપરાની સાડી પહેરેલ જોવા મળી સાડીમાં જાનવી ખુબજ સુંદર જોવા મળી હતી અહીં જાનવી સાથે પરિવારના અન્ય લોકો પણ હતા જાનવી કપૂરે ગઈ કાલે રવિવારના રોજ કેટલીક તવસીર શેર કરી હતી જેમાં જાનવીનો જબરજસ્ત લુક જોવા મળ્યો હતો.

જાનવી કપૂર પોતાના જન્મદિસના મોકા પર તિરુપતિ બાલાજી મંદિરે પહોંચી હતી જાનવીએ જન્મદિવસના દિવસે ભગવાન વેંકટેશ્વર સ્વામીના આશીર્વાદ લીધા હતા શેર કરેલ તસ્વીરમાં જોઈ શકાય છેકે જાનવીએ પરિવાર સાથેની પણ કેટલીક તવસીર શેર કરી હતી મિત્રો તમને કેવી લાગી જાનવીની આ તસ્વીર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *