Cli

પહેલાં આટલું ધ્યાન રાખ્યું હોત તો આજે આવા દિવસો જોવા નહીં પડોત સલમાન ખાન…

Bollywood/Entertainment Breaking

ઓ!મીક્રોન ભારતમાં દિવસેને દિવસે વધી રહ્યો છે અહીં તેને કારણે પણ બોલીવુડમાં કરોડોનું નુકશાન જઈ રહ્યું છે વાત કરીએ 400 કરોડના બજેટની તો તેને રિલીઝ પહેલાજ 40 કરોડનું નુકશાન આવી ચૂક્યું છે જયારે રણવીરસિંહની 83 ફિલ્મ પણ ફ્લોપ ગઈ છે એવામાં સલમાન ખાન બહુ સતર્ક થઈ ગયા છે.

તેઓ ઇચ્છતા નથી કે ઓ!મીક્રોનના કારણે એમની કોઈ ફિલ્મમાં નુકશાન જાય એજ કારણ છે સલમાન ખાન એમની આવનાર ફિલ્મ ટાઇગર થ્રિનું શૂટિંગ એસઆરપીએફ ગ્રાઉન્ડમાં મુંબઈમાં કરવાના હતા જ્યાં એમનું ટાઇગર થ્રિનો એક્શન શિન શૂટીંગ કરવાનો હતો તેને લઈને સલમાન બહુ સતર્ક છે.

સલમાન ખાને ટીમને જાણકારી આપી દીધી છેકે જેમની શૂટિંગમાં જરૂર છે એમને જ બોલાવવામાં આવે વધુ લોકોને એકઠા કરવાની જરૂર નથી તેના શિવાય સિકયુરિટીની તમામ ડીટેલ સલમાન મેન્યુઅલી ચેક કરી રહ્યા છે પુરી સેફટી સાથે કોઈ ભૂલ ન થઈ જાય અને કોઈ પણ કો!રોના પોઝિટિવ ન હોય તેને લઈને પણ બહુ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ એસપીઆરએફ ગ્રાઉન્ડમાં સલમાન ખાન અને ઇમરાન હાશ્મી વચ્ચે ટાઇગર થ્રિ ફિલ્મને લઈને એક ફાઇટ સ્પેશિયલ સીનનું શૂટિંગ કરવાનું છે અહીં સીનના ડાયરેક્ટર સ્પેશિયલ હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝથી બોલાવવામાં આવેલ છે બીજું કે કહેવાય રહ્યું છેકે કેટરીના કૈફ પણ આ સીનમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *